પીએમ મોદી આવશે ગુજરાતના પ્રવાસે,વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્દઘાટન તેમજ શિલાન્યાસ કરશે
પીએમ મોદી લેશે ગુજરાતની મુલાકાત 18 થી 20 એપ્રિલ સુધી ગુજરાતના પ્રવાસે વિવિધ વિકાસ પરિયોજનાઓનો કરશે શિલાન્યાસ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 18 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતની મુલાકાત લેશે.આ તકે અનેક પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. 18 એપ્રિલના રોજ સાંજે લગભગ 6 વાગ્યે પીએમ મોદી ગાંધીનગરમાં આવેલા શાળાઓ માટેના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે.19 […]