ખાતરમાં કરાયેલો 58 ટકા જેટલો તોતિંગ ભાવ વધારો પાછો ખેંચોઃ શક્તિસિંહ ગોહિલ
અમદાવાદઃ કોરોનાની મહામારીમાં અનેક તકલીફોનો સામનો કરી રહેલા ખેડૂતોના વપરાશ માટેના ખાતર ઉપર 58 ટકાથી લઈને 46 ટકા જેવો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન તાત્કાલિક અસરથી આ ભાવ વધારો પાછો ખેંચે તેવી માંગણી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંસદ સભ્ય શક્તિસિંહ ગોહિલે કરી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, ડીપીએ ખાતરમાં જુનો ભાવ […]