રાજકોટમાં કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજનાનો કરાયો વિરોધ, પોલીસે 30 કાર્યકર્તાની કરી અટકાયત
રાજકોટઃ શહેર કોંગ્રેસ દ્વારા અગ્નપથ યોજનાના વિરોધમાં ઘરણા યોજવામાં આવ્યા હતા. ઘરણા દરમિયાન ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરાતા 30 જેટલા કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા સોમવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ દ્વારા ‘ભાજપ સરકાર હાય હાય’ તેમજ ‘અગ્નિપથ કાયદો પાછો ખેંચો’ ના નારા […]


