1. Home
  2. Tag "protest"

રાજ્યના ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપક સહાયકો આજે કાળી પટ્ટી બાંધીને સરકાર સામે વિરોધ કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના બાકી રહ્યા છે, ત્યારે વિવિધ કર્મચારી મંડળો, યુનિયનો દ્વારા કર્મચારીઓના પડતર ઉકેલવા સરકારનું નાક દબાવ્યું છે. રાજ્ય સરકારને કર્મચારીઓએ શનિવારે જ રેલી કાઢીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. સરકાર સામે અનેક પડતર પ્રશ્નોને લઈને શાળાઓના શિક્ષકોએ આંદોલન શરૂ કર્યા છે. ત્યારે કોલેજમાં અભ્યાસ કરાવતા અધ્યાપક સહાયકો પણ સરકાર સામે આંદોલનનું […]

ડીસામાં લવજેહાદ-ધર્મપરિવર્તનની ઘટનાના વિરોધમાં હિન્દુ સંગઠનો રસ્તા ઉપર ઉતર્યા

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વિધર્મી યુવાને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેનો ધર્મ પરિવર્તન કરાવ્યાં બાદ યુવતીની માતા અને ભાઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. તેમજ વિધર્મી યુવાને યુવતીના પિતા પાસેથી ત્રણેયને મુક્ત કરવા માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી. જેથી યુવતીના પિતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવને પગલે હિન્દુઓમાં વ્યાપક રોષ ફેલાયો છે. દરમિયાન […]

અમદાવાદના વાડજમાં રોડ પર પડેલા ખાડાઓ સામે તંત્રને ઢંઢોળવા લોકોએ ઢોલ-નગારા વગાડ્યાં

અમદાવાદઃ શહેરમાં વરસાદને કારણે રોડની હાલત ખૂબજ ખરાબ બની છે. રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે શહેરના નવા વાડજની જનતાએ અનોખો રસ્તો અપનાવ્યો હતો. સ્થાનિકો હાથમાં બેનર્સ લઈને રસ્તા પર ઉતરી પડ્યા હતા. સ્થાનિકોએ ઢોલ અને નગારા તથા બેનર્સ સાથે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.  રાજ્યમાં ભારે […]

મોંઘવારી, બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા 10મી સપ્ટેમ્બરે અડધો દિવસ ગુજરાત બંધનું એલાન

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપની જેમ કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસ પાસે ઘણા મુદ્દાઓ છે. જેમાં હાલ વધતી જતી મોંધવારીને કાબુમાં લેવામાં સરકારની નિષ્ફળતાને ઊજાગર કરવાનો મહત્વનો મુદ્દો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા મોંઘવારી, ડ્રગ્સ અને બેરોજગારીને લઈ વિરોધ નોંધાવવા આગામી 10 સપ્ટેમ્બરના રોજ ગુજરાત […]

ગાંધીનગરમાં આરોગ્ય કર્મારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિરોધ પ્રદર્શન કરતા અટકાયત

ગાંધીનગરઃ રાજ્યના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પડતર માગણીઓના મુદ્દે ઘણા સમયથી લડત કરી રહ્યા છે. છતા સરકાર દ્વારા પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. દરમિયાન ગાંધીનગર નવા સચિવાલય ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  પ્રતિબંધિત વિસ્તારમાં આંદોલન કરી રહેલા તમામ આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક […]

રાજ્યમાં મોંધવારી અને બેરોજગારીની વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર ધરણાં કરાયા, કાર્યકરોની અટકાયત

અમદાવાદઃ ભાજપ સરકારની ખોટી આર્થિક નિતિ વિરૂધ્ધ, વધતી જતી મોંઘવારી, ચિંતાજનક બેરોજગારી અને મુર્ખતાપૂર્ણ લગાવવામાં આવેલા જી.એસ.ટી.ના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરમાં આક્રમક ધરણા -પ્રદર્શનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ અને વિધાનસભા કોંગ્રેસપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, દેશના 135 કરોડ અને […]

નવરાત્રીમાં ગરબા પર 18 ટકા GST લાદલાના નિર્ણય સામે લોકોમાં ભારે રોષ, AAP’નો વિરોધ

ગાંધીનગરઃ નવરાત્રીના ગરબા એ ગુજરાતની એક આગવી ઓળખ બની ગયા છે. નવરાત્રીમાં પાર્ટી પ્લોટ્સ, કલબોથી લઈને શેરીઓમાં પણ ગરબાનું આયોજન કરાતું હોય છે. ત્યારે ગરબાના સિઝન પાસ પર 18 ટકા જીએસટી લાદવાના નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે. છેલ્લાં બે વર્ષથી કોરોનાના કારણે મન મૂકીને ગરબે ન ઘૂમી શકેલા ખેલૈયા આ વખતે થોડી રાહત અનુભવી […]

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીએ ફીમાં 15 ટકાનો વધારો કરતા ABVPએ કર્યો વિરોધ

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા તાજેતરમાં જુદા જુદા અભ્યાસક્રમની ફીમાં વધારો કર્યો છે. ફી વધારાનો વિરોધ ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા કરવામાં આવ્યો છે. યુનિ.ના કુલપતિને પણ આ સંદર્ભે રજુઆત કરીને ફી વધારો પાછો ખેંચવાની માગણી કરવામાં આવી હતી. હાલ વધતી જતી મોંઘવારીને લીધે ગરીબ અને મધ્યમ વર્ગના અનેક પરિવારોની હાલત કફોડી બની […]

અમદાવાદમાં સાબરમતિ કોલેજ બંધ કરવા સામે NSUIનો વિરોધ, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

અમદાવાદઃ શહેરમાં સાબરમતી સહિત બે ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવા તેના સંચાલકોએ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધિશોને અરજી કરીને મંજુરી માગી છે. કોલેજ બંધ કરવાની અરજીનો કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. શનિવારે  NSUI દ્વારા સાબરમતી કોલેજ ખાતે જઈ કોલેજ બંધ કરવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. કોલેજ દ્વારા આ મામલે એવો આક્ષેપ કરવામાં આવ્યો […]

ગાંધીનગરમાં રાહતદરના પ્લોટ્સમાં બાંધેલા મકાનોને વેચાણની મંજુરી ન અપાતા વસાહતીઓનો વિરોધ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓને વર્ષો પહેલા રાહત દરના પ્લોટ્સ ફાળવવામાં આવ્યા હતા. અને કર્મચારીઓ રાહતદરના પ્લોટ્સ પર ઘર બનાવીને વર્ષોની વસવાટ કરી રહ્યા છે. ઘણાબઘા કર્મચારીઓ તો નિવૃત પણ થઈ ગયા છે. ત્યારે રાહતદરના પ્લોટ્સ પર મકાન બનાવેલા હોવાથી તેના વેચાણ માટે સરકારની મંજુરી લેવી પડે છે. સરકાર મંજુરી આપતી નહોવાથી વસાહતીઓમાં વિરોધ જાગ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code