1. Home
  2. Tag "Pulwama Terror Attack"

પુલવામા આતંકવાદી હુમલાને કારણે આર્ટિકલ 370 હટાવવા મજબુર થવુ પડ્યુંઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હીઃ પુલવામામાં ફેબ્રુઆરી 2019માં થયેલા આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવવા માટે મજબુર થવું પડ્યું હતું. તેમ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 370 દૂર કરાવવા મામલે થયેલી અરજીની સુનાવણી દરમિયાન રજુઆત કરી હતી. તેમણે કોર્ટમાં કહ્યું કે, આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર ભારતમાં સંપૂર્ણ વિલય થઈ ગયું છે. આ દરમિયાન નેશનલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code