1. Home
  2. Tag "pune"

સાવિત્રીબાઈ ફુલેએ સ્થાપેલી દેશની પ્રથમ બાલિકા સ્કૂલ, તંત્રની બેદરકારીથી જર્જરિત હાલતમાં

મુંબઈઃ મહિલા અધિકાર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા સાવિત્રીબાઈ ફુલેજીની આજે જ્યંતિ છે. તેમનો જન્મ 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના નાયગાંવ નામના ગામમાં થયો હતો. સાવિત્રીબાઈ ફુલેજી ભારતની પ્રથમ વિદ્યાલયના પહેલા પ્રિન્સિપાલ અને પ્રથમ કિસાન સ્કૂલના સંસ્થાપિકા હતા. મહિલાઓને સુશિક્ષિત બનાવવા માટે વર્ષ 1848માં મહારાષ્ટ્રના પુણેમાં દેશની પ્રથમ બાલિકા સ્કૂલની સ્થાપના કરી હતી. […]

મહારાષ્ટ્રઃ પૂણેમાં બે દાયકાથી ગંભીર ગુનામાં વોન્ટેડ કુખ્યાત ગુનેગાર આખરે ઝડપાયો

નાગપુરઃ મહારાષ્ટ્રમાં બે દાયકાથી ફરાર કુખ્યાત ગુનેગારને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે પૂણેમાંથી કુખ્યાત અમર નાઈક ગેંગના સભ્યને ઝડપી લીધો હતો. આરોપી લૂંટ સહિતના અનેક ગુનામાં સંડોવાયેલો હતો. આરોપી પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. પોલીસે કુખ્યાત આરોપીને ઝડપી લઈને તેના અન્ય સાગરિતોને ઝડપી લેવા માટે કવાયત આરંભી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર પોલીસને […]

આકાશ એર દસ ડિસેમ્બરથી વિશાખપટ્ટનમ- બેંગલુરુ રૂટ પર ઉડ્ડયન સેવા શરૂ કરશે.

બેંગલુરુ :  આકાશ એરે 10 ડિસેમ્બરથી બેંગલુરુથી વિશાખાપટ્ટનમ સુધીની સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ વર્ષે ઓગસ્ટમાં આકાશ એર લોન્ચ થયા પછી તેની સેવાના વિસ્તારનું આ 10મું સ્થળ હશે. શહેર-આધારિત એરલાઈને તાજેતરમાં 26 નવેમ્બરથી પુણે અને બેંગલુરુને રોજની બે-બે દૈનિક ઉડાન અને 10 ડિસેમ્બરથી એ જ રૂટમાં ત્રણ ફેરા સાથે જોડવાની જાહેરાત કરી હતી. […]

પુણેમાં ભારે વરસાદને પગલે ઘણી જગ્યાએ પાણી ભરાયા,IMDએ આગામી બે દિવસ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું

પુણેમાં રવિવારે ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને પગલે અનેક જગ્યાએ ભરાયા પાણી IMDએ આગામી બે દિવસ માટે ‘ઓરેન્જ’ એલર્ટ જાહેર કર્યું મુંબઈ:મહારાષ્ટ્રના પુણે શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં રવિવારે ભારે વરસાદ થયો હતો,જેના કારણે 25 સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા.એક અધિકારીએ આ જાણકારી આપી. તેમણે કહ્યું કે,10 જગ્યાએ વૃક્ષો પડવાના અહેવાલો મળ્યા છે.જો કે આના કારણે […]

મહારાષ્ટ્રના પૂણેમાં ટ્રેનિંગ દરમિયાન વિમાન ક્રેશ થવાની ઘટના – મહિલા પાયલોટ ઈજાગ્રસ્ત

મહારાષ્ટ્રમાં પૂણેમાં ટ્રેનર વિમાન ક્રેશ વિમાનના થયા બે ટૂકડા મહિલા રાયલોટનો બચાવ મુંબઈઃ- આજે સોમવારની સવારે 11 વાગ્યેને 30 મિનિટે એક ટ્રેનર વિમાન દૂર્ઘટનાગ્રસ્ત થવાની ઘટના સામે આવી છે, પ્રાપ્ત જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં સોમવારે સવારે  શંકાસ્પદ વીજ ખોટને કારણે એક નાનુ તાલીમ વિમાન એક ખુલ્લા ખેતરમાં ક્રેશ થઈને પડ્યું […]

 એક એવો ઘોઘ  જે નીચે નહી પરંતુ ઉપરની બાજૂ વહેતો જોવા મળે છે, જાણો તેનું આ ખાસ કારણ

પૂણે પાસે આવેલોછે આ નાનેઘાટ હવા વધુ હોવાથી આ ઘોઘલ જાણે ઉપર સાઈડ વહેતો દેખાઈ છે સોમાસુ આવતાની સાથએ જ કુદરત સોળે કળાએ ખીલી ઉઠે છે,ખાસ કરીને પહાડી વિસ્તારો ખૂબ જ રમણીય લાગે છે,એમા પમ જો ઊંડા જંગલોમાં ઘોઘ પડતા દ્ર્શયો જોઈએ તો ખરેખર આપણાને આનંદની અનુભૂતિ થાય છે. સામાન્ય રીતે આપણે ઘણા ઘોઘ જોયા […]

અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેન હવે સુરત રેલવે સ્ટેશન ઉપર ઉભી રહેશે

અમદાવાદઃ અમદાવાદ-મુંબઈ વચ્ચે મોટાભાગની ટ્રેનો સુરત ઉપર ઉભી રહે છે. દરમિયાન અમદાવાદ-પૂણે દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાની ઘણા સમયથી પ્રવાસીઓ માંગણી કરી રહ્યાં હતા. દરમિયાન દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ-પુણે-અમદાવાદ દુરંતો એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક […]

પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્રની લેશે મુલાકાત,પુણેમાં સંત તુકારામ મંદિરનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી મહારાષ્ટ્રની લેશે મુલાકાત પુણેમાં સંત તુકારામ મંદિરનું કરશે ઉદ્ઘાટન મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ લેશે ભાગ મુંબઈ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 જૂને મહારાષ્ટ્રની મુલાકાત લેશે.વડાપ્રધાન બપોરે લગભગ 1:45 વાગ્યે પૂણેના દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે.સાંજે લગભગ 4:15 વાગ્યે મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે.ત્યારબાદ, સાંજે લગભગ […]

મહારાષ્ટ્રના આ શહેરમાં સીએનજીના ભાવ ફરી વધ્યા – 7 એપ્રિલથી સતત આ 4 થી વખત ભાવમાં વધારો ઝિંકાયો

પૂણેમાંમ સતત 4થી વખત સીએનજીના ભઆવમાં વધારો ફરી આજરોજ 2.2 રુપિયાનો વધારો કરાયો મુંબઈ- દેશભરમાં મોંધવારીએ માજા મૂકી છે, પેટ્રોલ-ડીઝલના ભાવ હોય કે અનાજ-કઠાળના ભઆવ હોય દિવસેને દિવસે આ ભાવમાંમ નોંધપાત્ર વધારો થતો જઈ રહ્યો છે,ત્યારે રાંઘણ ગેસ સહીત સીએનજીના ભઆવમાં પમ વધારો જોવા મળે છે,ફરી એક વખત સીએનજીના ભઆવમાં વધારો કરવામાં આવ્યો છે. પ્રાપ્ત […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પૂણેની મુલાકાતે, મેટ્રો પ્રોજેક્ટનું ઉદ્ઘાયન કરશે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી માર્ચ 2022ના રોજ પુણેની મુલાકાત લેશે અને પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. સવારે લગભગ 11 વાગ્યે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિસરમાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા 1850 કિગ્રા ગન મેટલથી બનેલી છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code