ચંડીગઢ એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ કરાયું,પંજાબ અને હરિયાણા સરકારનો મોટો નિર્ણય
પંજાબ અને હરિયાણા સરકારનો મોટો નિર્ણય ચંડીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલ્યું નામને લઈને હતું કન્ફયુઝન 2015 માં પીએમ મોદીએ કર્યું હતું ઉદ્ઘાટન ચંડીગઢ : પંજાબ અને હરિયાણા સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે.ચંડીગઢ ઈન્ટરનેશનલ એરપોર્ટ હવે શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાશે. હરિયાણા અને પંજાબ સરકાર વચ્ચે એરપોર્ટનું નામ બદલવા માટે સમજૂતી થઈ છે. શરૂઆતથી […]