પુષ્પા-2: સંધ્યા થિયેટરમાં નાસભાગ કેસમાં પોલીસે આપી ચેતવણી
પુષ્પા-2 ફિલ્મના પ્રમોશનને લઈને સંધ્યા થિયેટરમાં મચેલી નાસભાગને લઈને પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન હૈદરાબાદ પોલીસે ચેતવણી આપી હતી કે સંધ્યા થિયેટર નાસભાગની ઘટના વિશે ખોટી માહિતી ફેલાવનારા અથવા સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો પોસ્ટ કરનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે આ ચેતવણી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મારફતે આપી હતી. […]