સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા પેપરલિકકાંડ બાદ વધુ તકેદારી, પ્રશ્નપત્રના સિલબંધ કવર પર બે છાત્રોની સહી લેવાશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અગાઉ પેપેરલિકકાંડને લીધે યુનિ.ના સત્તાધિશો પર માછલાં ધોવાયા હતા. તેથી હવે યુનિ.ના સત્તાધિશો છાસ પણ ફૂંકીને પીએ છે. એટલે કે પરીક્ષા દરમિયાન પેપરલિકની ફરીવાર ઘટના ન બને તે માટે વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. યુનિ.દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં પરીક્ષામાં હવે પેપરનું બોક્સ પરીક્ષાના 30 મિનિટ પહેલા અને બોક્સમાં […]