1. Home
  2. Tag "Question Papers"

પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષાના ધોરણ 3થી 8ના પ્રશ્નપત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને મોકલાશે

અમદાવાદઃ  ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8માં આગામી તા. 26મી ઓક્ટોબરથી સત્રાંત પરીક્ષા લેવાશે. જે પરીક્ષા તા. 4થી નવેમ્બરના રોજ પૂર્ણ થશે, અને શૈક્ષણિક કલેન્ડર મુજબ 9મી નવેમ્બરથી 21 દિવસનું દિવાળી વેકેશન પડશે. આ વખતે ધોરણ 3થી 8ના સત્રાંત પરીક્ષાના પ્રશ્ન પત્રો ડાયેટ દ્વારા તૈયાર કરીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને તાલુકાના શિક્ષણ અધિકારીઓને […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોને હવે ઈ-મેઈલથી પ્રશ્નપત્રો મોકલાશે, કોલેજોને પાસવર્ડ અપાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપરલિકકાંડ બાદ યુનિના સત્તાધિશોએ ફુલપ્રુફ વ્યવસ્થા ગોઠવવાની જાહેરાત કરી હતી.  અગાઉ ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમની કરેલી જાહેરાત સંપૂર્ણ રીતે સફળ રહી ન હતી ત્યારે આગામી 13મીથી ડિસ્મ્બરથી શરૂ થનારી યુનિવર્સિટીની પરીક્ષામાં ફરીવાર ઈ-મેલથી જ પ્રશ્નપત્ર મોકલવા માટેની ટ્રાયલ શરૂ કરી છે જેમાં બુધવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની કેટલીક કોલેજોને હંગામી ધોરણે પાસવર્ડ સિક્યોરિટી […]

રાજકોટમાં ધો.10 અને 12ની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ અપાયો

ધો.10 અને 12ની પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ પ્રશ્નપત્રોને સ્ટ્રોંગરૂમમાં કરાયા સીલ 76 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા   રાજકોટ:કોરોનાનું સંકટ ટળ્યા પછી પહેલી વાર બોર્ડની પરીક્ષા આપવા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સજ્જ બન્યા છે.રાજ્યમાં આગામી 28 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણ 10 અને 12 ની પરીક્ષા શરૂ યોજાશે.જેને લઈને રાજકોટમાં પણ […]

રાજ્યમાં ધો.9થી12ની દ્વિતિય અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો શાળાઓ તૈયાર કરશે

ગાંધીનગરઃ રાજ્યમાં ધો.9થી12ની સત્રાંક ( દ્વિતિય) પરીક્ષા તેમજ ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો હવે જે તે શાળાઓ દ્વારા જ તૈયાર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જ પરિપત્ર જાહેર કરી ધો.9થી 12ની શાળાકીય કક્ષાએથી લેવાતી દ્વિતીય પરીક્ષા અને ધો.9 અને 11ની વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રો શાળા કક્ષાએથી જ તૈયાર કરી પરીક્ષા […]

ધોરણ 10ના ગણિતના પ્રશ્નપત્રમાં સૌથી વધારે આંકડાશાસ્ત્ર અને સંભાવનામાંથી 30 ટકા પ્રશ્નો પૂછાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10માં હવે બે પ્રકારે પેપર લેવાનો નિર્ણય કરાયો છે ત્યારે બોર્ડ દ્વારા ગણિત -બેઝિક પ્રશ્નપત્રનું પરિરૂપ જાહેર કરાયું છે જે મુજબ સરળ ગણિતની પરીક્ષા માટેનો વિકલ્પ પસંદ કર્યો હશે તે વિદ્યાર્થીઓને ધો.10ના ગણિતના પાઠ્યપુસ્તકના અંતિમ બે પ્રકરણ આંકડાશાસ્ત્ર અને સંભાવનામાંથી કુલ 24 ગુણના પ્રશ્નો પુછાશે. કુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code