ઉદેપુર હત્યાકાંડમાં પાકિસ્તાનનું કનેકશન ખુલ્યું, એક કટ્ટરપંથીએ પાકિસ્તાનમાં લીધી હતી તાલિમ
જયપુરઃ કન્હૈયા લાલની હત્યામાં સામેલ ગૌસ મોહમ્મદે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. તેમ રાજસ્થાનના ગૃહ રાજ્યમંત્રી રાજેન્દ્ર યાદવે કહ્યું હતું. આ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે એવું ન થઈ શકે કે તે કોઈપણ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે આવા કોઈ કટ્ટરપંથી તત્વ સાથે જોડાયેલું ન હોય. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, આ […]