1. Home
  2. Tag "Railway station"

ભારતનું આ એક માત્ર રેલવે સ્ટેશન જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે…

દિલ્હીઃ દિલ્હી-મુંબઈ રેલ લાઈન ઉપર એક રેલવે સ્ટેશન એવું છે જે બે રાજ્યો વચ્ચે સંબંધ ધરાવે છે. આ રેલવે સ્ટેશન રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના કોટામાં આવે છે. ભવાની મંડી રેલવે સ્ટેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે આવેલું છે. આ સ્ટેશન ઉપર ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં અને ટ્રેનના ડબ્બા અન્ય રાજ્યમાં ઉભા રહે છે. આ અનોખુ રેલવે સ્ટેશન […]

દેશમાં 150 રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે: અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હી: દેશમાં રેલવે સ્ટેશનોને હાઇ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તે ઉપરાંત તેમણે કહ્યું હતું કે, 150 રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દેશના કુલ 150 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કરવામાં આવશે. જ્યારે 300 સ્ટેશનોને હાઇ સ્પીડ કોરિડોર સાથે જોડવામાં […]

તો આ છે દેશના એવા રેલવે સ્ટેશન,જેનું નામ જ નથી

દેશના અદભૂત રેલવે સ્ટેશન સ્ટેશન માત્ર સ્ટેશન જ છે સ્ટેશનનું કોઈ નામ જ નથી ભારત વિશ્વના એ 5 દેશોમાં આવે છે જ્યાં રેલવે નેટવર્ક સૌથી વધારે હોય. ભારતમાં આઝાદી પહેલા અને આઝાદી પછી પણ રેલવેનું ખુબ મહત્વ રહ્યું છે, લોકો દ્વારા રેલવેમાં હજારો કિલોમીટરની મુસાફરી કરવામાં આવે છે પણ દેશમાં કેટલાક રેલવે સ્ટેશન એવા પણ […]

સૌરાષ્ટ્ર્રના રાજકોટ, ભાવનગર સહિત પાંચ રેલવે સ્ટેશનોનું રિ–ડેવલપમેન્ટ કરાશે

રાજકોટઃ રેલવે મંત્રાલયે દેશના 49 રેલવે સ્ટેશનનો રિ–ડેવલપમેંટ કરવાનો નિર્ણય કર્યેા છે. જેનું કામ આરએલડીએને સોંપવામાં આવ્યું છે. આરએલડીએ પહેલેથી જ ભારત સરકારના સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ આવતા 60 રેલવે સ્ટેશનના વિકાસ કાર્ય કરી રહ્યું છે. ત્યારે હવે દેશના કુલ 109 રેલવે સ્ટેશનનોનું રિ–ડેવલપમેંટ થશે. જેમાં ગુજરાતના પણ પાંચ રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. […]

બિહારમાં નક્સલીઓનો હુમલોઃ રેલવે સ્ટેશન ઉપર કબ્જો જમાવીને રેલ વ્યવહાર અટકાવ્યો

દિલ્હીઃ બિહારમાં નક્સલ પ્રભાવિત જમુઈ જિલ્લામાં મોટી નક્સલી ઘટના બની છે. અહીં બે ડઝનથી વધારે માઓવાદી-નક્સલવાદીઓએ પટના-હાવડા રેલ માર્ગ પર ચૌરા સ્ટેશન ઉપર કબજો જમાવ્યું હતું. તેમજ ટ્રેન વ્યવહારને અટકાવી દીધો હતો. ભાગલપુર સહિતના પૂર્વીય બિહારમાં નક્સલી હુમલા અંગે ઈનપુટ મળ્યાં હોવાથી પોલીસ એલર્ટ હોવાના દાવા કરવામાં આવ્યાં હતા. દરમિયાન આ ઘટના સામે આવી છે. […]

સુરતમાં રેલવે પ્લેટફોર્મ ટિકિટના દર ભારે વિરોધ થયા બાદ ઘટાડાયા

અમદાવાદઃ  સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ટિકિટના ચાર્જ 50 રૂપિયા કરી દેવાયો હતો. જે અંગે સોશિયલ મીડિયામાં ભારે વિરોધ જોવા મળ્યો અને આખરે આજે ફરી એક વખત ટિકિટના ભાવ ઘટાડી 30 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. રેલવે રાજ્યમંત્રી દર્શનાબેનએ વિરોધને પગલે સુરતના રેલવે પ્લેટફોર્મની ટિકિટના ભાવ ઘટાડવાની સુચના આપી ત્યાર બાદ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હોવાનું […]

પીએમ મોદી 16 જુલાઈના રોજ ગાંઘીનગરના હાઈટેક રેલ્વે સ્ટેશનનું વર્ચ્યૂઅલ રીતે કરશે લોકાર્પણ

પીએમ મોદી ગાંઘીનગરના રેલ્વે સ્ટેશનનું આવતી કાલે ઉદ્ઘાટન કરશે અનેક સુવિધાઓથી સજ્જ છે આ રેલ્વે સ્ટેશન અમદાવાદઃ સતત નિકાસ પામતા ગુજરાતમાં અનેક પ્રોજેક્ટસ પર કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ ગાંઘીનગર શહરેના રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે,સમગ્ર દેશના પહેલા રી-ડેવલપમેન્ટ ગાંધીનગર કેપિટલ રેલ્વે પર હવે યાત્રીઓને અનેક વિશ્નસ્તરની સુવિધાઓ પ્રાપ્ત […]

સૌરાષ્ટ્રથી ઉ.ભારત જતી ટ્રેનો કાળુપુર નહીં જાય, ચાંદલોડિયા જ ઉતરવું પડશે

અમદાવાદ:  શહેરના કાલુપુર રેલવે સ્ટેશનનું ભારણ ઓછું કરવા માટે સૌરાષ્ટ્રથી ઉત્તર ભારત જતી ટ્રેનો હવે ચાંદલોડિયા સ્ટોપ આપવામાં આવશે. પશ્ચિમ રેલ્વેએ કાલુપુર રેલ્વે સ્ટેશન પરનું ભારણ ઓછું કરવાના પ્લાન અંતર્ગત ઉત્તર ભારતથી સૌરાષ્ટ્રમાં આવતી ટ્રેનોના એન્જિન બદલવા માટેના સ્ટોપ તરીકે ચાંદલોડિયા-બી સ્ટેશન વિકસાવ્યું છે. પહેલા આ ટ્રેનો સામાન્ય રીતે સાબરમતી અથવા કાલુપુર સ્ટેશનો પર જતી […]

અમદાવાદ રેલવે સ્ટેશનઃ કરંટ બુકિંગ અને રિઝર્વ બુકિંગ ટિકીટ કેન્સલેશન સુવિધાઓ કરાઈ શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે કોરોના ગાઈડલાઈન અનુસાર રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. જો કે, રેલવે સ્ટેશન ઉપર ભીડ એકત્ર ના થાય તે માટે કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં હતા. જો કે, કોરોનાના કેસ ઘટતા હવે નિયંત્રણો હળવા કરવામાં આવ્યાં છે. હવે અમદાવાદ વિભાગ હેઠળ આવતા અમદાવાદ રેલવે સ્ટેશન સહિત 15 સ્ટેશનો ઉપર સોમવારથી કરંટ […]

અમદાવાદ ડિવિઝનને આવક થતી ન હોવાથી 23 હોલ્ટ સ્ટેશન કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય

અમદાવાદઃ રેલવે દ્વારા ઘણીબઘી ટ્રેનોમાં જે તે સ્ટેશનો પર સ્ટોપેજ અપાયું હોવા છતા તે સ્ટેશનો પર રેલવેને આવક થતી નથી. આથી અમદાવાદ  ડિવિઝનમાં આવેલા 23 જેટલા હોલ્ટ સ્ટેશનો રેલવે દ્વારા કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. બ્રાન્ચ લાઈનો પર આવેલા આ હોલ્ટ સ્ટેશનોથી રેલવેને વર્ષોથી એક પણ રૂપિયાની આવક થતી ન હતી. આ તમામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code