1. Home
  2. Tag "railway"

રેલ્વે માટે 2.40 લાખ કરોડ રૂપિયાની ફાળવણી

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણા મંત્રીએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ અમારી ત્રીજી પ્રાથમિકતા હશે અને સરકારે મૂડી એક્સપેન્ડિચરમાં 33 ટકાનો વધારો કર્યો છે. જેથી દેશના વિકાસને વેગ મળે. તેમજ રોજગારીની નવી તકો ઉભી કરા શકાય. મૂડીખર્ચ માટે બજેટમાં 10 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રેલ, રોડ અને માર્ગો સહિતના મહત્વના […]

સુરત મ્યુનિ.ને રેલવેએ પાણીનું બીલ મોકલવાનું કહ્યું ત્યારે જાણ થઈ કે, દોઢ કરોડ ઉઘરાણી બાકી છે

સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનનો કેવો અંધેર વહિવટ છે, કે રેલવેને મીટરથી અપાતા પાણીનું બિલ જ વર્ષોથી મોકલ્યા નથી, અને રેલવેએ રિમાન્ડર આપીને બીલની માગણી કરી છે. ત્યારે મ્યુનિ.ના અધિકારીઓને જાણ થઈ કે, રેલવે પાસે દોઢ કરોડની ઉઘરાણીબાકી નિકળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં વોટર મીટરના ધોરણે લોકો પાસેથી દર મહિને વસુલાતા બિલ પાલિકાએ 1 વર્ષથી […]

ઓપરેશન મહિલા સુરક્ષા: RPFએ 150 છોકરીઓને માનવ તસ્કરીનો શિકાર બનતી બચાવી

નવી દિલ્હીઃ ભારતીય રેલવે માટે મહિલાઓની સલામતી અને સુરક્ષા હંમેશા સર્વોપરી રહી છે.  રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને ફ્રન્ટલાઈન રેલવે સ્ટાફ ભારતીય રેલવે પર મહિલાઓની સલામત અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરવા માટે અવિરતપણે કામ કરી રહ્યા છે. મહિલા સુરક્ષાના આ ઉદ્દેશ્યને સમર્પિત સમગ્ર ભારતમાં 3જી થી 31મી મે 2022 દરમિયાન “ઓપરેશન મહિલા સુરક્ષા”ની શરૂઆત કરવામાં […]

વડોદરા: પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ મ્યુઝિયમ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે

પ્રતાપનગર સ્થિત રેલવે રેલ હેરિટેજ તા. 19 અને 20 એપ્રિલના રોજ પણ ખુલ્લું રહેશે ટેબલ પર ઓટોમેટિક રેલ એન્જિન મોડલ મુખ્ય આકર્ષણ બન્યું વડોદરા: ભારતીય રેલવેના ભૂતકાળની ગૌરવગાથાના ગુણગાન કરવામાં આવ્યા છે. એ માટે વડોદરાના પ્રતાપનગર સ્થિત રેલવે હેરિટેજ મ્યુઝિયમને વર્લ્ડ હેરિટેજ દિન પર જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવ્યું. આના માટે કોઇ પ્રવેશ-ફી રાખવામાં […]

મુંબઈમાં મોટી રેલ્વે દૂર્ઘટના ટળી – એક્સ્પ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા

મુંબઈમાં મોટી ગૂર્ગટના ટળશી ટ્રેનના 3 ડબ્બાઓ પાટા પરથી ખરી પડ્યા મુંબઈઃ- છેલ્લા ઘમા સમયથી રેલ્વે અકસ્માતની ઘટનાઓમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને ટ્રેનના ડબ્બાઓ પાટા પરથી ઉતરી ગયા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યો છે ત્યારે વિતેલી રાતે ફરી આવી જ ઘટના મુંબઈ પાસે બનવા પામી હતી જો કે […]

નવી દિલ્હી રેલવે સ્ટેશનનો પીપીપી ધોરણે પુનઃવિકાસ કરાશે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને ખૂબ જ ટૂંક સમયમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે અને આ માટે કેન્દ્ર સરકારે તેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડ દ્વારા રિડેવલપ કરવાની યોજના બનાવી છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જ્યસભામાં જણાવ્યું હતું કે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓ, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ભાવિ ટ્રાફિકની માંગને પહોંચી […]

અમદાવાદના નરોડા રેલવે ઓવરબ્રિજની 3 વર્ષથી ધીમી ગતિએ ચાલતી કામગીરીથી સ્થાનિકો પરેશાન

અમદાવાદઃ શહેરમાં  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા  અનેક જગ્યાએ રોડ, બિલ્ડિંગ અને બ્રિજ પ્રોજેક્ટની કામગીરી કરવામાં આવી રહી છે.  જેમાં નરોડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી નરોડા-ચિલોડા રેલવે ઓવરબ્રિજની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે. બ્રિજ બનાવવાની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે વર્ષથી આ બ્રિજની કામગીરી કરવામાં […]

પાલનપુર નજીક રેલવેના રૂ. 9.10 લાખના વીજ થાંભલાની ચોરી કરતા ત્રણ શખસ ઝડપાયા

પાલનપુરઃ રેલવેની સંપતી ચોરી જવાના બનાવો પણ હવે બનવા લાગ્યા છે. બનાસકાંઠાના જગાણા રેલવે લાઇનની સમાંતર મુકેલા વીજપોલની ચોરી કરતાં રાજસ્થાન અને બિહારના ત્રણ શખસને પોલીસે દબોચી લીધા હતા. સિક્યુરીટીની આંખોમાં ધૂળ નાંખી આ વીજપોલ ટ્રેલરમાં ભરીને લઇ જાય તે પહેલા સાચી હકીકતની જાણ થતાં આરોપીને ઝડપી લઇ પોલીસને સોંપવામાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ […]

રાજકોટના રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યામાં થયો વધારો

રાજકોટ રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યા વધી નવ મહિનામાં પાંચ ગણા મુસાફરો વધ્યા ગુડ્ઝ ટ્રાફિકમાં 12 ટકાનો વધારો નોંધાયો રાજકોટ: રાજકોટ રેલવેને કોરોનાની ત્રીજી લહેરની આર્થિક રીતે કળ વળી હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષની તુલનામાં છેલ્લા નવ મહિનામાં પેસેન્જર રેવન્યૂમાં પાંચ ગણો વધારો થયો છે. જ્યારે ગુડ્ઝ ટ્રાફિકમાં પણ 12 ટકા જેવો વધારો […]

ગુજરાતઃ રાત્રિ કરફ્યુમાં રેલવેના પ્રવાસીઓને અપાઈ મુક્તિ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા અમદાવાદ સહિત 10 શહેરોમાં રાત્રિ કરફ્યુનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં રાત્રિના સમયે કરફ્યુનો ભંગ કરનારાઓ સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જો કે, રાત્રિના સમયે અમદાવાદ સહિત દસેય શહેરમાં ટ્રેનમાં આવતા પ્રવાસીઓને રાત્રિ કરફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. જો કે, આ પ્રવાસીઓએ પોતાની પાસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code