કોરોનાના કેસ ઘટતા હવે અમદાવાદથી 90 ટકા ટ્રેનો 15મી જુલાઈ સુધીમાં શરૂ થઈ જશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે ટ્રેન વ્યવહાર પૂર્વવત બની રહ્યો છે. અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનેથી ઉપડતી કે પસાર થતી 200થી વધુ મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાંથી હાલ 50 ટકા જેટલી ટ્રેનો દોડે છે અને ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ તબક્કાવાર બાકીની ટ્રેન શરૂ કરશે. 15 જુલાઈ સુધીમાં અમદાવાદની 90 ટકાથી વધુ ટ્રેનો શરૂ થઈ જવાની શક્યતા છે. જો […]