ચક્રવાત બિપરજોયની અસર દેખાવાનું શરુ – રેલ્વે વિભાગે 67 ટ્રેનો રદ કરી
ચક્રવાત બિપરજોયની અસર શરુ 67 ટ્રેનો રેલ્વે વિભાગે કરવી પડી રદ દિલ્હીઃ- ચક્રવાત બિપરજોય એ પોતાની અસર દેખાવાનું શરુ કરી દીધુ છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો અહી એલર્ટ આપવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે રેલ્વે વિભાગે પણ વાવાઝોડાની અસરને જોતા કેટલીક ટ્રોન રદ કરી છે. પ્રાપ્ત વિગત […]