1. Home
  2. Tag "railways"

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આજીજી છતાં રેલવે 17 કરોડનો બાકી વેરો ભરતી નથી

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રેલવે અને RMC વચ્ચે MOU થયાં હતા RMC કન્ટેમપ્ટ ઓફ કાર્ટની કાર્યવાહી કરી શકે છે મ્યુનિ. કમિશનર કહે છે, ચર્ચા કરીને ઉકેલ લાવીશુ રાજકોટઃ મ્યુનિસિપલ કોર્પોરેશનનો આવકનો મુખ્ય સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ છે. નાગરિકો તો ગમે તેમ કરીને પ્રોપ્રટી ટેક્સ ભરી દેતા હોય છે. જ્યારે સરકારી મિલ્કતોનો સમયસર ટેક્સ નથી ભરાતો તેથી […]

10 વર્ષમાં રેલવેમાં 5 લાખ યુવાનોની ભરતી કરવામાં આવી : અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ લોકસભામાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, 2014 થી 2024 સુધી એટલે કે NDAના 10 વર્ષમાં રેલ્વેમાં 5 લાખ 2 હજાર ભરતી કરવામાં આવી છે. લોકસભામાં તેમના સંબોધન દરમિયાન, રેલવે મંત્રીએ વિપક્ષની ટીકા કરી અને કહ્યું, “અમે રીલ-મેકિંગ લોકો નથી. અમે સખત મહેનત કરીએ છીએ, તમારી જેમ શો માટે રીલ બનાવતા નથી.” […]

રેલ્વે હ્યુમનૉઇડ રોબોટને કામ આપે છે, જાળવણી માટે માણસોની જરૂર નથી

રોબોટ્સને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે તેઓ મનુષ્યની જગ્યા લઈ શકે છે, પણ આ પૂરું સાચુ નથી. રોબોટ્સ ક્યારેય મનુષ્યનું સંપૂર્ણ સ્થાન લઈ શકતા નથી, પણ કેટલાક કામોમાં રોબોટ્સનો ઉપયોગ કરીને, કામને સરળ બનાવી શકાય છે અને મનુષ્યો પરના જોખમો ઘટાડી શકાય છે. વેસ્ટ જાપાન રેલ્વે જાપાન રેલ્વે ગ્રૂપ બનાવતી છ કંપનીઓમાંની […]

ચક્રવાત બિપરજોયની અસર દેખાવાનું શરુ – રેલ્વે વિભાગે 67 ટ્રેનો રદ કરી

ચક્રવાત બિપરજોયની અસર શરુ 67 ટ્રેનો રેલ્વે વિભાગે કરવી પડી રદ દિલ્હીઃ- ચક્રવાત બિપરજોય એ પોતાની અસર દેખાવાનું શરુ કરી દીધુ છે જો ગુજરાતની વાત કરવામાં આવે તો અહી એલર્ટ આપવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે રેલ્વે વિભાગે પણ વાવાઝોડાની અસરને જોતા કેટલીક ટ્રોન રદ કરી છે. પ્રાપ્ત વિગત […]

‘ટ્રેન દુર્ઘટના બાદ હજારો લોકોએ ટિકિટ કેન્સલ કરાવી’,કોંગ્રેસના દાવા પર રેલવેએ આપ્યો આ જવાબ

દિલ્હી : ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે કોંગ્રેસના દાવાને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ટ્રેન દુર્ઘટના બાદ હજારો લોકોએ તેમની ટિકિટો રદ કરી છે. કોંગ્રેસના ટ્વીટનો જવાબ આપતા IRCTCએ કહ્યું કે આ દાવો ખોટો છે. રદ કરવાની સંખ્યામાં વધારો થયો નથી. વાસ્તવમાં, શુક્રવારે ઓડિશાના બાલાસોરમાં […]

રેલ્વેએ ટ્રેન ડ્રાઈવરને આપી ક્લીનચીટ,રેલ્વે મંત્રીએ કહ્યું- જવાબદાર ગુનેગારોની ઓળખ થઈ ગઈ છે

દિલ્હી : રેલ્વેએ રવિવારે સ્પષ્ટપણે ડ્રાઇવરની ભૂલ અને સિસ્ટમની ખામીને નકારી કાઢી, ઓડિશામાં ટ્રેન અકસ્માત પાછળ સંભવિત તોડફોડ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ સાથે છેડછાડનો સંકેત આપ્યો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 288 લોકોના મોત થયા છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દુર્ઘટનાનું મૂળ કારણ અને તેના માટે જવાબદાર ગુનેગારોની ઓળખ કરી લેવામાં આવી છે. બાલાસોર […]

રેલવેની મોટી નિષ્ફળતા! ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે ગયા વર્ષે 2.7 કરોડ મુસાફરો નથી કરી શક્યા મુસાફરી

દિલ્હી : દેશમાં વ્યસ્ત રૂટ પર ટ્રેનની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ગત નાણાકીય વર્ષમાં કુલ 2.7 કરોડ મુસાફરોને વેઇટિંગ ક્લાસ ટિકિટના કારણે મુસાફરી કરવાની તક મળી ન હતી. માહિતી અધિકાર (RTI) અરજી હેઠળ માંગવામાં આવેલી માહિતી પરથી આ માહિતી સામે આવી છે. આ મુજબ, નાણાકીય વર્ષ 2022-23માં વેઇટિંગ ક્લાસની ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે કુલ […]

ઉનાળાની ઋતુને લઈને રેલવેની ખાસ વ્યવસ્થા, 217 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની કરી જાહેરાત

દિલ્હી : મુસાફરોની સુવિધા માટે અને વધારાના ધસારાને સંભાળવા માટે રેલવે આ ઉનાળાની ઋતુમાં 217 વિશેષ ટ્રેનો દોડાવશે. આ ટ્રેનો 4,010 ટ્રીપ કરશે. રેલવે મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રેલ્વે માર્ગો દ્વારા દેશભરના મુખ્ય સ્થળોને જોડવા માટે વિશેષ ટ્રેનોની યોજના બનાવવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ રેલવે અને દક્ષિણ […]

પીએમ મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે,સરકાર રેલવે સહિત અન્ય વિભાગોમાં આઠ લાખ નિમણૂંક કરશે

 71 હજાર યુવાનોને અપાશે નિમણૂક પત્ર રેલવે સહિત અન્ય વિભાગોમાં આઠ લાખ નિમણૂંક થશે અત્યાર સુધીમાં 1.46 લાખ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી  71 હજાર યુવાનોને સરકારી નોકરી સંબંધિત નિમણૂક પત્રો આપશે.13 એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદી  71 હજાર યુવાનોને સરકારી નોકરી સંબંધિત નિમણૂક પત્રો આપશે.તેમાંથી એકલા રેલવે વિભાગની 50,000 […]

રેલવેએ બનાવ્યો રેકોર્ડ, ટિકિટ વિના મુસાફરી કરનારાઓ પાસેથી 51.83 કરોડ રૂપિયા વસૂલ કર્યા

દિલ્હી:ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધાની કાળજી લેવા માટે જાણીતી છે.આ રેલવે દેશના કોઈપણ ખૂણામાં મુસાફરી કરવા માટે સૌથી વધુ આર્થિક માનવામાં આવે છે.લાખો લોકોને તેમની મંજિલ સુધી પહોંચાડવામાં રેલવે મહત્વની ભૂમિકા ભજવે છે.આ દરમિયાન, રેલવે એક વિશેષ ઝુંબેશ ચલાવીને, ટિકિટ વિના મુસાફરી કરીને રેલવેને આવકમાં નુકસાન પહોંચાડનારા મુસાફરો સામે દંડ વસૂલ કરે છે. સોનપુર રેલવેએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code