1. Home
  2. Tag "railways"

મધ્યપ્રદેશઃ ટ્રેનમાં બોમ્બની અફવા ફેલાવીને તંત્રને દોડતા કરતા રેલવેના બે કર્મચારીઓ ઝડપાયા

ભોપાલઃ ઉજ્જૈનમાં ટ્રેનોમાં બોમ્બ હોવાની અફવા ફેલાવવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, રેલવેના સફાઈ કર્મચારીઓ જ બોમ્બ અંગે ખોટી માહિતી આપતા હતા. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. મિલન અને પ્રમો નામના બંને શખ્સો રેલવેમાં ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટ પર સફાઈ કામદાર કરે છે. એક વ્યક્તિએ 11 મે […]

રેલવે માલવાહક ગ્રાહકોને રેલ ગ્રીન પોઈન્ટ મળશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ તાજેતરમાં કાર્બન સેવિંગ પોઈન્ટ, જેને રેલ ગ્રીન પોઈન્ટ્સ તરીકે ઓળખવામાં આવે છે, માલવાહક ગ્રાહકને સોંપવા માટે નીતિ માર્ગદર્શિકા નક્કી કરી છે. તે માત્ર એફઓઆઈએસના ઈ-આરડી પોર્ટલ પર નોંધાયેલા માલવાહક ગ્રાહકોને જ લાગુ પડશે. દરેક ગ્રાહક કે જેઓ માલવાહક સેવાઓ માટે ઓનલાઈન (ઈ-ડિમાન્ડ મોડ્યુલ) માંગ કરે છે, તેમને રેલ ગ્રીન પોઈન્ટ્સ તરીકે […]

વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો પાસેથી રેલ્વે 3 મહિનામાં 19 કરોડનો દંડ વસુલ કર્યો

ટ્રેનમાં વગર ટિકિટે યાત્રા કરતા લોકો સામે રેલ્વેની લાલઆંખ 3 મહિનામાં 19 કરોડનો દંડ વસુલ્યો દિલ્હીઃ- જો તમે ટ્રેનમાં ટિકિટ લીધા વગર જ યાત્રા કરી રહ્યા છો તો તમારે મોટો દંડ ચૂકવવાનો વખત ાવી શકે છે કારણ કે રેલ્વે વિભાગ એક્શનમાં છે રેલ્વેએ અભિયાન ચલાવીને છેલ્લા ત્રણ મહિનામાં ટિકિટ વગરના મુસાફરો પાસેથી 19 કરોડનો દંડ […]

ભૂલકણાં પેસેન્જરો માટે રેલવેની યોજના “અમાનત”, હવે ભૂલાયેલા લગેજની વિગતો વેબસાઈટ પર મળશે

અમદાવાદઃ ટ્રેનોમાં મુસાફરી કરતા ઘણાબધા પ્રવાસીઓ પોતાનો સામાન કે ચીજ-વસ્તુઓ ટ્રેનમાં ભુલી જતા હોય છે. આવા ભુલકણાં મુસાફરોને તેમનો સામાન પરત મળી રહે તે માટે રેલવે સત્તાધિશો દ્વારા આયોજન કર્યું છે. રેલવે દ્વારા હવે ટ્રેનોમાં કે રેલવે સ્ટેશન પરથી બીનવારસી માલ-સામાન મળે અથવા કોઈ કિમતી વસ્તુ મળે તો તેની વિગતો રેલવેની વેબસાઈટ પર મુકવામાં આવશે. […]

રેલ્વેમાં કોરોનાનો કહેર  – માત્ર એક જ અઠવાડિયામાં રેલ્વેના 127 કર્મીઓ કોરોનાગ્રસ્ત

રેલ્વેમાં કોરોનાનો પગ પેસારો એક વિકમાં 127 કર્મીઓને થયો કોરોના દેશભરમાં જ્યા કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યા હવે રેલ્વે કર્મચારીઓ પણ કોરોના સંક્રમણની ઝપેટમાં આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ આરોગ્યકરર્મીઓ પમ કોરોનાગ્રસ્ત થી રહ્યા છે, ત્યારે છેલ્લા એક જ અઠવાડિયામાં રેલ્વેના 127 કર્મીઓ કોરોના ગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. જાન્યુઆરીના […]

રેલવેના એસી કોચમાં ધાબળા-ચાદર નહીં અપાતા પ્રવાસીઓને પડતી મુશ્કેલી

અમદાવાદઃ શિયાળાના આગમનને ગણતરીના દિવસ બાકી છે. ત્યારે ઠંડીનું ધીમા પગલે આગમન થઈ ગયું છે. ત્યારે રેલવેના એસી કોચમાં પ્રવાસીઓને અપાતા બેડરોલ એટલે કે, ધાબળા,ચાદર,ઓશિકું, ટુવાલ વગેરે સુવિધા જે પહેલા અપાતી હતી તે કોરોનાને લીધે બંધ કરાયા બાદ હજુ શરૂ કરવામાં આવી નથી. એટલે ઠંડીમાં પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. એસી કોચમાં રેલવેએ યુઝ એન્ડ […]

રાજકોટમાં પશ્વિમ રેલવેની સાંસદો સાથેની બેઠકમાં મેયર અને કમિશનરને પ્રવેશ ન અપાતા વિવાદ

રાજકોટઃ શહેરના સર્કિટ હાઉસ ખાતે પશ્ચિમ રેલવેની બેઠક મળી હતી. જેમાં સૌરાષ્ટ્રભરના સાંસદો અને રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ રાજકોટના પ્રથમ નાગરિક મેયર ડો.પ્રદીપ ડવ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરા આ બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા ત્યારે બંનેને રોકવામાં આવ્યા હતા. ક્લાસ વન અધિકારી અને મેયરની અવગણના કરવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળ્યો […]

ઉત્તરાખંડમાં રેલવે લાઈન બમણી કરવાની સાથે નવી લાઈનના પ્રોજેક્ટ અંગે કેન્દ્રીય મંત્રી-મુખ્યમંત્રી વચ્ચે ચર્ચા

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી ઉત્તરાખંડના પ્રવાસે અધિકારીઓ અને સીએમ સાથે કરી બેઠક દિલ્હીઃ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી દર્શન જરદોશે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન કેન્દ્રીય મંત્રીએ હિમાલયની ભૂમિવાળા આ રાજ્યમાં વિવિધ સ્થળો સાથે રેલવે જોડાણ અને લોકોની મુસાફરીની સલામતી અંગે લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોષે દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ […]

અમદાવાદના ગાંધીગ્રામ ખાતે રેલવે અને મેટ્રો ટ્રેનના મુસાફરોને જોડતું સ્ટેશન બનાવાશે

અમદાવાદઃ શહેરના સાબરમતી બોટાદ રેલવે રૂટ પર ગાંધીગ્રામ સ્ટેશન ખાતે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રેલવે સ્ટેશન તેમજ મેટ્રો સ્ટેશન માટે ઇન્ટિગ્રેટેડ બિલ્ડિંગ તૈયાર કરાઈ રહ્યું છે. જ્યાં બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રેલવે પ્લેટફોર્મની સાથે પ્રથમ માળે રેલવેની ઓફિસ તેમજ રેસ્ટ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ થશે. જ્યારે બીજા માળે મેટ્રોની બુકિંગ ઓફિસ, વેઇટિંગ એરિયા સહિતની […]

રેલવેએ મુસાફરો ઘટતા જનશતાબ્દી સહિત ઘણી ટ્રેનો રદ કરી

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને કારણે જાહેર પરિવહન ક્ષેત્રને ખૂબ અસર થઈ છે. લોકો હવે બસ-ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. જેના કારણે પશ્ચિમ રેલવે દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદથી કેવડિયા જતી જનશતાબ્દી સ્પેશિયલ ટ્રેનને ફરી એકવાર રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ અમદાવાદ-નાગપુર સ્પેશિયલ, અમદાવાદ મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેનોને પણ રદ કરવાનો નિર્ણય લેવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code