1. Home
  2. Tag "railways"

રેલવેને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યુઃ મુસાફરોની સંખ્યામાં 50 ટકા ઘટાડો

અમદાવાદ: કોરોનાના કેસોમાં જોરદાર ઉછાળો થતાં કાલુપુર રેલવે સ્ટેશન પર માર્ચ મહિનામાં મુસાફરોની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, જે ફેબ્રુઆરી અને જાન્યુઆરીની સંખ્યાની તુલનામાં લગભગ 50 ટકા ઘટી ગયો હતો. અમદાવાદ રેલવે સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા મિનિટમાં ટિકિટ્સ રદ કરવામાં આવી હોય તેવું ઘણીવાર બન્યું છે. જો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં 10% ટિકિટ […]

દેશમાં વર્ષ 2023 સુધી તમામ ટ્રેન ડીઝલ મુક્ત બની જશેઃ રેલવે પ્રધાન

દિલ્હીઃભારતમાં વર્ષ 2013 સુધીમાં તમામ ટ્રેન ડીઝલ મુક્ત બની જશે જેના કારણે દિલ્હી સહિત સમગ્ર દેશમાં પ્રદુષણથી પ્રજાને રાહત મળશે. તેમજ રેલવે મંત્રી પીયુષ ગોયલે જણાવ્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં રેલવેમાં મુડીરોકાણ વધ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો. રેલવે પ્રધાન પીયુષ ગોયલે જણાવ્યું હતું કે,  મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોરોના રોગચાળો તથા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code