પીએમ મોદી 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપશે,સરકાર રેલવે સહિત અન્ય વિભાગોમાં આઠ લાખ નિમણૂંક કરશે
71 હજાર યુવાનોને અપાશે નિમણૂક પત્ર રેલવે સહિત અન્ય વિભાગોમાં આઠ લાખ નિમણૂંક થશે અત્યાર સુધીમાં 1.46 લાખ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 71 હજાર યુવાનોને સરકારી નોકરી સંબંધિત નિમણૂક પત્રો આપશે.13 એપ્રિલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પીએમ મોદી 71 હજાર યુવાનોને સરકારી નોકરી સંબંધિત નિમણૂક પત્રો આપશે.તેમાંથી એકલા રેલવે વિભાગની 50,000 […]