1. Home
  2. Tag "Rain"

ઉત્તર ભારતમાં વાતાવરણમાં આવશે પલટો, ભારે પવન સાથે વરસાદની આગાહી

નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: ઉત્તર ભારતમાં સક્રિય થયેલા પશ્ચિમી વિક્ષેપની વ્યાપક અસર હવે મેદાની વિસ્તારોમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 1 ફેબ્રુઆરીથી NCR માં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા ઠંડા પવનો લાવશે, જેનો સીધો પ્રભાવ દિલ્હી-NCR, નોઈડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઈડામાં અનુભવાશે. લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે. […]

જમ્મુ અને કાશ્મીરમાં બરફવર્ષાથી રસ્તાઓ બંધ, હવાઈ સેવાને અસર

નવી દિલ્હી, 24 જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં ભારે હિમવર્ષા અને વરસાદ જોવા મળ્યો હતો. તેમજ દિવસભર હવાઈ અને માર્ગ પરિવહન ખોરવાઈ રહ્યું હતું. દરમિયાન બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ) એ શનિવારે સવારે જણાવ્યું હતું કે તેના કર્મચારીઓ અને મશીનરી આજે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ફરીથી ખોલવા માટે એકઠા થયેલા બરફને સાફ કરવા માટે […]

હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા અને વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, તાપમાનમાં ભારે ઘટાડો

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિ, કુલ્લુ અને હવે ચંબાના ઊંચાણવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે. ગઈકાલથી આ વિસ્તારોમાં બરફવર્ષા ચાલુ છે. ચંબાના મણિ મહેશ, કુગતી અને હોળીમાં બે સેન્ટિમીટર સુધી બરફ પડ્યો છે. કીલોંગમાં સૌથી વધુ 5 સેન્ટિમીટર બરફ પડ્યો છે. શિમલામાં વાદળછાયું વાતાવરણ હતું. જોકે, બપોરથી વરસાદ ચાલુ છે. શિમલામાં લઘુત્તમ તાપમાન 11.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું […]

ઉત્તર પ્રદેશના 60 જિલ્લાઓમાં વરસાદ, ભારે પવન અને વાવાઝોડાની ચેતવણી

ઉત્તર પ્રદેશમાં હવામાનમાં એકદમથી ફેરફાર થયો છે. ગઈકાલ સાંજથી નોઈડા, આગ્રા, સહારનપુર અને લખનૌ સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન એકદમ ખુશનુમા બની ગયું છે, અને શિયાળાની થોડી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના બંને વિભાગોના 60 જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. […]

દાર્જિલીંગમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20થી વધુના મોત-પ્રધાનમંત્રીએ દુર્ઘટના અઁગે દુઃખ વ્યક્ત કર્યું

દાર્જિલિંગ જિલ્લામાં, ગઈકાલ સાંજથી ઉત્તર બંગાળના ગોરખાલેન્ડ ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનમાં સતત વરસાદ અને ભૂસ્ખલનને કારણે 20 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મિરિક, કુર્સિઓંગ, રંગભાંગ, પુલ બજારમાં સતત ભારે વરસાદ પડ્યો છે. કાલિમપોંગ હિલ ડિસ્ટ્રિક્ટ અને પહાડીઓના અન્ય ભાગોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના અહેવાલો છે, તિસ્તા નદી અનેક સ્થળોએ નેશનલ હાઇવે ઉપરથી વહેતી થઈ છે […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદને લીધે ખરીફ પાકને નુકશાન, ખેતરોમાં પાણી ભરાયા

ઝાલાવાડમાં 3,66,919 હેક્ટરમાં કપાસ અને 39,706 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયુ હતુ, ખરીફ પાક તૈયાર થતા લલણી વખતે જ વરસાદ પડ્યો, કપાસનો પાક પીળો પડી ગયો અને ભેજ લાગ્યો સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ચોમાસાના પ્રારંભથી સારા વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ પાકનું સારા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. જિલ્લામાં 5,07,250 હેક્ટરમાં વાવેતર થયા સમયાંતરે પડેલા વરસાદને લીધે કપાસ, મગફળી […]

મહારાષ્ટ્રઃ વરસાદથી થયેલા નુકસાન માટે સરકારે ખેડૂતોને રૂ. 1,339.49 કરોડ કર્યાં જાહેર

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે જૂન અને ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ખેડૂતોને મદદ કરવા માટે રૂ. 1,339 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. પ્રથમ તબક્કામાં, રૂ. 1,339.49 કરોડ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે આ સહાય રાજ્ય આપત્તિ રાહત ભંડોળ દ્વારા પૂરી […]

ગુજરાતમાં ચાર દિવસના વિરામ બાદ ફરીથી વરસાદ પડવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ ચાર દિવસ સુધી વિરામ લીધા પછી ફરીથી વરસાદ પડવાની આગાહી છે. આ વખતે આખા ગુજરાતમાં વરસાદ નહીં પડે, પરંતુ આઠથી 12 જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ પ્રમાણે 14 સપ્ટેમ્બર, રવિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. એ બાદ […]

વડોદરા શહેરમાં વરસાદને લીધે ઠેર ઠેર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા

અટલ બ્રિજ પર એક કિમી લાંબી લાઈનો લાગી, નીલામ્બર સર્કલ અને ખોડીયાર નગર સહિત વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાયો, વરસાદમાં ટ્રાફિક જામને રોકવા માટે કોઈ કાયમી ઉકેલ નથી વડોદરાઃ શહેરમાં ગઈકાલે સાંજના સમયે પડેલા વરસાદને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો ઠેર ઠેર સર્જાયા હતા, વરસતા વરસાદમાં વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. જેમાં બાઈક-સ્કૂટર સહિત દ્વીચક્રી વાહનચાલકોની હાલત કફોડી બની […]

પંજાબમાં વરસાદ અને પૂર પછી શાળાની રજાઓ લંબાવવામાં આવી, મંત્રીએ જાહેરાત કરી

ભારે વરસાદ અને પૂરને કારણે પંજાબમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 7 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે આ જાહેરાત કરી. તેમણે કહ્યું, “મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નિર્દેશો અનુસાર, પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પંજાબમાં તમામ સરકારી/સહાયિત/માન્યતા પ્રાપ્ત અને ખાનગી શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને પોલિટેકનિક 7 સપ્ટેમ્બર, 2025 સુધી બંધ રહેશે. દરેકને સ્થાનિક વહીવટીતંત્રની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code