1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાનઃ બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટનાની રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સ્વત: સંજ્ઞાન નોંધ લીધી

જયપુરઃ ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ એક મીડિયા અહેવાલ અંગે સ્વત:સંજ્ઞાન નોંધ લીધી છે. જેમાં 11 ડિસેમ્બર, 2024ના રોજ રાજસ્થાનના દૌસા જિલ્લામાં લગભગ 56 કલાક સુધી 150 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. અહેવાલ મુજબ, છોકરો ખેતરમાં રમતી વખતે બોરવેલમાં પડી ગયો હતો. પંચે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી […]

રાજસ્થાન: દૌસા નજીક બોરવેલમાં પડી ગયેલા આર્યનનું મોત

જયપુરઃ રાજસ્થાનના દૌસા જિલ્લામાં બોરવેલમાં પડી ગયેલા બાળકનું મોત નીપજ્યુ છે. આર્યનના મૃત્યુ અંગે ચીફ મેડિકલ ઓફિસર દીપક શર્માએ જણાવ્યું હતું કે બાળકના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી અને એવું લાગે છે કે તે પડી ગયા પછી કોઈ સખત વસ્તુ સાથે અથડાયો હશે. ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું, લાંબા સમય સુધી આવા બોરવેલમાં રહેવાને કારણે બાળકને […]

વિશ્વભરના નિષ્ણાતો અને રોકાણકારો ભારતને લઈને ઉત્સાહિત છે: પ્રધાનમંત્રી

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ […]

રાજસ્થાનઃ પાલીમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત, 2 ઘાયલ

કારમાં સવાર પરિવાર મહારાષ્ટ્રના કોલ્હાપુરનો હતો ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં જયપુર: રાજસ્થાનના પાલી જિલ્લાના કેનપુરા ગામ પાસે માર્ગ ઉપરથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમવતા કાર રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ખાડામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિને ઈજા થતા […]

રાજસ્થાનના સિરોહી હાઈવે પર કાર અકસ્માતમાં ગુજરાતના 5 પ્રવાસીઓના મોત

દાહોદના પરિવારની કારને નડ્યો અકસ્માત, પૂરફાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, કલેકટર-એસપી સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા સિરોહીઃ રાજસ્થાનના સિરોહી હાઈવે પર સરનેશ્વર પુલિયા અને સરનેશ્વર મંદિર વચ્ચે પૂરફાટ જતી કારનું આગળનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગુજરાતના દાહોદના પરિવારના 5 સભ્યોના મોત નિપજ્યા હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ […]

ઝારખંડમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, ચારના મોત

નવી દિલ્હીઃ ઝારખંડના પલામુમાં એક વાહન પલટી જતાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બુધવારે રાત્રે મનતુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ઉરુર જંગલ પાસે બની હતી. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી […]

પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતના કારણે જીવ ગુમાવનાર લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના ધૌલપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલા જીવ ગુમાવવા બદલ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે. એક્સ પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું કે “રાજસ્થાનના ધૌલપુરમાં જે અકસ્માત થયો હતો તે હૃદયદ્રાવક છે. જેમાં માસૂમ બાળકો સહિત જીવ […]

રાજસ્થાનના જયપુરમાં આરએસએસના કાર્યકરો ઉપર હુમલો

જયપુરઃ જયપુરના એક મંદિરમાં જાગરણ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા દસ કાર્યકર પર છરી વડે હુમલો થયો હતો. ઘાયલોને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ દિલ્હી-અજમેર હાઈવે બ્લોક કરી દીધો હતો. પોલીસે વાતચીત કરીને જામ હટાવ્યો હતો. કરણી વિહાર પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારના મંદિરમાં શરદ પૂર્ણિમાના અવસર પર ગુરુવારે […]

રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં રોડ નિર્માણને મોદી સરકારની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓના વિકાસ પર ભાર મૂકતા રૂ. 4,406 કરોડના રોકાણથી રાજસ્થાન અને પંજાબના સરહદી વિસ્તારોમાં 2,280 કિલોમીટરના રસ્તાઓનું નિર્માણ કરવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માનસિકતામાં પરિવર્તનનું પરિણામ છે જેણે દેશના અન્ય ભાગો જેવી સુવિધાઓ સાથે સરહદી વિસ્તારોના વિકાસ પર વિશેષ ધ્યાન આપ્યું છે. આ નિર્ણયથી રોડ […]

રાજસ્થાન: ACBએ IAS રાજેન્દ્ર વિજયના પરિસરમાં દરોડા પાડ્યા

13 કોમર્શિયલ અને રહેણાંક પ્લોટના દસ્તાવેજો મળ્યા ACBની કાર્યવાહીથી ઉચ્ચ અધિકારીઓમાં ફફડાટ જયપુરઃ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ રાજસ્થાનમાં અપ્રમાણસર સંપત્તિના કેસમાં કોટાના ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર વિજય સામે મોટી કાર્યવાહી કરી છે. એસીબીએ રાજેન્દ્ર વિજયના અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, દરોડા દરમિયાન તેમની પાસેથી 13 કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્લોટના દસ્તાવેજો મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code