1. Home
  2. Tag "Rajasthan"

રાજસ્થાનઃ સાયબર ઠગાઈના નેટવર્કનો પર્દાફાશ, છ શખ્સો ઝડપાયાં

જયપુરઃ રાજસ્થાનમાં સાયબર ઠગ્સને ઝડપી લેવા માટે પોલીસે અભિયાન શરૂ કર્યું છે. જેથી સાયબર ઠગ્સ પોલીસથી બચવા અને ઠગાઈ કરવા માટે નવી-નવી તરકીબો અજમાવી રહ્યાં છે. દરમિયાન ભરતપુરમાં એક જંગલોમાં બેઠા-બેઠા લોકોને નિશાન બનાવી રહ્યાં હતા. દરમિયાન ચોક્કસ માહિતીના આધારે પોલીસે છાપો મારીને છ ઠગોને ઝડપી લીધા હતા. જયારે છ ગુનેગારો ફરાર થઈ ગયા હતા. […]

રાજસ્થાન: ACB એ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચીફ મેનેજરની 8.5 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી

જયપુરઃ રાજસ્થાનમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) એ હનુમાનગઢ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના ચીફ મેનેજર સંજય શર્માની તપાસ દરમિયાન 8.5 લાખ રૂપિયાની રકમ સાથે ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે. બ્યુરોના ડાયરેક્ટર જનરલ ડૉ. રવિ પ્રકાશ મહેરદાએ જણાવ્યું હતું કે ACBના હનુમાનગઢ યુનિટને માહિતી મળી હતી કે સંજય શર્મા નોહર રાવતસર વિસ્તારમાંથી હનુમાનગઢ જઈ રહ્યો છે અને […]

રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનમાં જયપુર-અજમેર હાઈવે પર થયેલા અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત પણ કરી હતી, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું હતું કે, “રાજસ્થાનના જયપુર-અજમેર હાઇવે પર […]

કાશ્મીરથી કંધમાલ સુધી તીવ્ર ઠંડી અને બર્ફીલા પવનોને કારણે હરિયાણા, રાજસ્થાનમાં તાપમાનમાં ઘટાડો

ડિસેમ્બર મહિનો પસાર થતાં ઠંડીનું જોર વધી રહ્યું છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતના પહાડોથી લઈને મેદાનો સુધી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે અને શીતલહેરના કારણે લોકોની પરેશાનીઓ વધી રહી છે. હિમાચલ પ્રદેશમાં કોલ્ડવેવને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાશ્મીરમાં કોલ્ડ વેવની સ્થિતિ ગંભીર કાશ્મીરમાં કોલ્ડવેવની સ્થિતિ ગંભીર બની ગઈ છે. સોમવારે […]

રાજસ્થાનમાં સૌર ઊર્જાની અપાર સંભાવનાઓ: નરેન્દ્ર મોદી

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​‘એક વર્ષ-પરિણામ ઉત્કર્ષ’: રાજસ્થાન રાજ્ય સરકારના એક વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે રાજસ્થાનની સરકાર અને રાજસ્થાનની જનતાને રાજ્ય સરકારનું એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં એકઠા થયેલા લાખો લોકોના આશીર્વાદ લેવા માટે તેઓ ભાગ્યશાળી […]

રાજસ્થાનઃ બોરવેલમાં બાળક ફસાઈ જવાની ઘટનાની રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સ્વત: સંજ્ઞાન નોંધ લીધી

જયપુરઃ ભારતના રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (એનએચઆરસી)એ એક મીડિયા અહેવાલ અંગે સ્વત:સંજ્ઞાન નોંધ લીધી છે. જેમાં 11 ડિસેમ્બર, 2024ના રોજ રાજસ્થાનના દૌસા જિલ્લામાં લગભગ 56 કલાક સુધી 150 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલા પાંચ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. અહેવાલ મુજબ, છોકરો ખેતરમાં રમતી વખતે બોરવેલમાં પડી ગયો હતો. પંચે અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી […]

રાજસ્થાન: દૌસા નજીક બોરવેલમાં પડી ગયેલા આર્યનનું મોત

જયપુરઃ રાજસ્થાનના દૌસા જિલ્લામાં બોરવેલમાં પડી ગયેલા બાળકનું મોત નીપજ્યુ છે. આર્યનના મૃત્યુ અંગે ચીફ મેડિકલ ઓફિસર દીપક શર્માએ જણાવ્યું હતું કે બાળકના શરીર પર કોઈ ઈજાના નિશાન નથી અને એવું લાગે છે કે તે પડી ગયા પછી કોઈ સખત વસ્તુ સાથે અથડાયો હશે. ચીફ મેડિકલ ઓફિસરે કહ્યું, લાંબા સમય સુધી આવા બોરવેલમાં રહેવાને કારણે બાળકને […]

વિશ્વભરના નિષ્ણાતો અને રોકાણકારો ભારતને લઈને ઉત્સાહિત છે: પ્રધાનમંત્રી

જયપુરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનનાં જયપુરમાં રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને જયપુરમાં જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (જેઇસીસી) ખાતે રાજસ્થાન ગ્લોબલ બિઝનેસ એક્સ્પોનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજનો દિવસ રાજસ્થાનની સફળતાની સફરનો વધુ એક વિશેષ દિવસ છે. તેમણે પિંક સિટી- જયપુર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ […]

રાજસ્થાનઃ પાલીમાં માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત, 2 ઘાયલ

કારમાં સવાર પરિવાર મહારાષ્ટ્રના કોલ્હાપુરનો હતો ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં જયપુર: રાજસ્થાનના પાલી જિલ્લાના કેનપુરા ગામ પાસે માર્ગ ઉપરથી પસાર થતી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમવતા કાર રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ખાડામાં ખાબકી હતી. આ દૂર્ઘટનામાં કારમાં સવાર એક જ પરિવારના ચાર સભ્યોના મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિને ઈજા થતા […]

રાજસ્થાનના સિરોહી હાઈવે પર કાર અકસ્માતમાં ગુજરાતના 5 પ્રવાસીઓના મોત

દાહોદના પરિવારની કારને નડ્યો અકસ્માત, પૂરફાટ ઝડપે જતી કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, કલેકટર-એસપી સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા સિરોહીઃ રાજસ્થાનના સિરોહી હાઈવે પર સરનેશ્વર પુલિયા અને સરનેશ્વર મંદિર વચ્ચે પૂરફાટ જતી કારનું આગળનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગુજરાતના દાહોદના પરિવારના 5 સભ્યોના મોત નિપજ્યા હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code