1. Home
  2. Tag "Rajkot to Ayodhya"

રાજકોટથી અયોધ્યા, પ્રયાગરાજ સહિત યાત્રાધામો માટે રેલવે દ્વારા 5મી ફેબ્રુઆરીથી ખાસ ટુરનું આયોજન

રાજકોટઃ અયોધ્યા ખાતે 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ બાદ પણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભાવિકો અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે જઈ શકે તેમજ સાથે પ્રયાગરાજ સહિત વિવિધ તિર્થધામોની યા6 કરી શકે તે માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ પ્રવાસી ટપરનું આયોજન કરવામાં આવ્યું છે. પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code