1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં લોકમેળો મહાલવો મોંઘો પડશે, સ્ટોલ, વિવિધ પ્લોટ્સ અને રાઈડ્સના ભાડામાં વધારો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટીના પર્વ પર ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. જેમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. 5 દિવસના આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. તેથી રાજકોટના લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે તંત્ર દ્વારા વિવિધ પ્લોટ્સ અને સ્ટોલના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તેના લીધે લોકોને […]

અમદાવાદમાં કલાકો સુધી પડી રહેતી લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી ક્યારે દોડાવાશે ?

રાજકોટઃ શહેરને લાંબા અંતરની ટ્રેનની સેવા મળી રહે તે માટે વેપારી મંડળ અને સ્થાનિક નેતાઓ દ્વારા પણ પશ્વિમ રેલવેના સત્તાધિશોને રજુઆતો કરવામાં આવી હતી. અન્ય રાજ્યોને સાંકળતી અને અમદાવાદમાં કલાકો સુધી પડી રહેતી અડધો ડઝન ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની તત્કાલિન રેલવે મંત્રીએ 10 મહિના પહેલા જાહેરાત કરી હતી. પણ રેલવે દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં […]

રાજકોટમાં ધાર્મિક સ્થળોના સત્સંગ હોલ કે સભા ગૃહમાં ફાયર એનઓસી અને બીયુ ફરજિયાત કરાશે

રાજકોટઃ શહેરમાં અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર વધુ સતર્ક બન્યુ છે. મ્યુનિ.દ્વારા ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો, શાળાઓ, હોસ્પિટલો સામે સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી. ત્યારે શહેરમાં ધણીબધી ધાર્મિક સંસ્થાઓના સત્સંગ હોલ કે સભાગૃહમાં ફાયરની સુવિધા કે બીયુ પરમિશન ન હોવાની ફરિયાદો ઊઠી હતી. મંદિરોના કેમ્પસમાં વગર પરવાનગીએ સત્સંગ હોલ […]

રાજકોટમાં ભારે વિરોધ થતાં ધાર્મિક સ્થળોના દબાણો દુર કરવાની કાર્યવાહી રોકી દેવામાં આવી

રાજકોટઃ  શહેરમાં થોડા દિવસો પહેલા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  ધાર્મિક દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ વિસ્તારમાં આવેલા 2000 કરતા વધુ  ધાર્મિક દબાણકારોને નોટિસ પણ આપવામાં આવી હતી. ત્યારબાદ મ્યુનિ. દ્વારા  રોડ પરની બે નાની દેરીઓ પણ તોડી પાડવામાં આવી હતી. આથી હિન્દુ સંગઠનો દ્વારા મ્યુનિ.ની કાર્યવાહી સામે ભારે વિરોધ ઊભો થયો […]

રાજકોટમાં અગ્નિકાંડ બાદ 11 ફાયર ઓફિસરોની બદલીઓ કરીને વોર્ડ વાઈઝ કામગીરી સોંપાઈ

રાજકોટઃ શહેરમાં અગ્નિકાંડ બાદ મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર વધુ સજાગ બન્યું છે. અને ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાના એકમોને સીલ કરવામાં આવ્યા હતા. અને વેપારીઓની રજુઆત બાદ નિયત સમયમાં ફાયર એનઓસી અનેબીયુ પરમિશન લેવાની શરતે સીલ ખોલવામાં આવ્યા છે. ત્યારબાદ હવે ફાયર વિભાગના માળખાને બે ભાગમાં વિભાજન કરીને કામગીરીના ભાગલા કરી દેવા દરખાસ્ત તૈયાર થઈ છે. […]

રાજકોટમાં આરટીઓના સારથી પરિવહન પોર્ટલ-સર્વરના ધાંધિયાથી અરજદારોને પડતી મુશ્કેલી

રાજકોટઃ ગુજરાતના તમામ શહેરોમાં આરટીઓ કચેરીઓમાં સર્વરના અવાર-નવાર સર્જાતા ધાંધિયાને લીધે અરજદારો પરેશાન થઈ રહ્યા છે. રાજકોટમાં આરટીઓ કચેરીમાં સારથી પરિવહન પોર્ટલ વારંવાર બંધ થઈ જતા અરજદારો આઈટીઆઈમાં લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકાતી નથી. જેને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે RTO અધિકારીએ જણાવ્યું હતુ કે, સર્વર હેડ ઓફિસથી […]

રાજકોટમાં નવા રિંગરોડ પર હીટ એન્ડ રન, અજાણ્યા વાહનની અડફેટે સ્કૂટરચાલક યુવાનનું મોત

રાજકોટઃ  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં રિંગ રોડ પર બેફામ અને પૂરફાટ ઝડપે દોડતા વાહનો અકસ્માત સર્જીને પલાયન પણ થઈ જતા હોય છે. આવો એક બનાવ શહેરના નવા રિંગ રોડ પર અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવાચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. આ હીટ એન્ડ રનના બનાવમાં  પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ […]

રાજકોટમાં રથયાત્રામાં ભાવિકો ઉમટી પડ્યાં, અઘોરી બાવાઓનું નૃત્ય જોવા લોકો ટોળે વળ્યાં,

રાજકોટઃ શહેરમાં આજે અષાઢી બીજના દિને નાનામવા રોડ પર આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી નિકળેલી ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જાડાયા હતા. રથયાત્રાના પ્રારંભ પહેલા પહિંદ વિધિ મુખ્ય મહંત ત્યાગી મનમોહન દાસજીની ઉપસ્થિતિમાં પોલિસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે રાજકોટના રાજવી માંધતાસિંહના પરિવાર દ્વારા ધાર્મિક વિધિ-વિધાન પૂર્વક પૂજા-અર્ચના કરવામાં […]

રાજકોટઃ CGSTના ઇન્સ્પેક્ટર અઢી લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

અમદાવાદઃ રાજકોટ સેન્ટ્રલ GST વિભાગમાં CBIએ છટકું ગોઠવ્યું હતું. જેમાં CGSTના ઇન્સ્પેક્ટરને અઢી લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. આરોપી ઈન્સ્પેક્ટરે GST નંબર કેન્સલ કરી દેવાની ધમકી આપી લાંચ માગી હતી. રાજકોટ સેન્ટ્રલ GSTની ઓફિસમાં CBI તરફથી મોટાપાયે દરોડા પાડવામાં આવ્યા હતા…. જેમાં CGST અધિકારીને 2.5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. […]

રાજકોટ શહેરમાં રોડ-રસ્તાઓ પરના ધાર્મિક દબાણો દુર કરવા RMCને સરકારે આપી સુચના

રાજકોટઃ શહેરમાં રોડ-રસ્તાઓ પર ગેરકાયદે ધાર્મિક દબાણો ખડકાયેલા છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓએ પણ દબાણો કરેલા છે. તેથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  ધાર્મિક સ્થાનો પર નોટિસ ચોંટાડીને ગેરકાયદે દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજુ તો 10-15  ધાર્મિક સ્થળો પર નોટિસ લગાવાઈ છે પણ શહેરમાંથી 2108 બાંધકામો દૂર કરવાના છે, તેથી મ્યુનિ.  દ્વારા મેગા ઓપરેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code