1. Home
  2. Tag "RAJNATH SINGH"

સ્વદેશી વિમાન વાહક જહાજ INS ‘વિક્રાંત’ આગામી વર્ષે નૌસેનામાં થશે સામેલ

દરિયામાં હવે ભારતની તાકાત વધશે સ્વદેશી વિમાન વાહક જહાજ વિક્રાંત આગામી વર્ષે નૌસેનામાં સામેલ થશે વિક્રાંતનું જ્યાં નિર્માણ થઇ રહ્યું છે તે ડોકયાર્ડની સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મુલાકાત લીધી હતી નવી દિલ્હી: હિંદ મહાસાગરમાં પણ ચીન સાથેના તણાવની અસર દેખાવા લાગી છે. અહીંયા ચીનના યુદ્વ જહાજો અને સબમરિનના આંટા ફેરા વધી ગયા છે ત્યાર હવે ભારત […]

આજે રામનવમી,પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા

સમગ્રદેશભરમાં રામનવમીની ભાવભેર ઉજવણી પીએમ મોદી સહીત અનેક નેતાઓએ પાઠવી શુભેચ્છા દેશવાસીઓને પાઠવી શુભકામના દિલ્હી : આજે રામ નવમી છે. ભગવાન શ્રી રામનો જન્મ ઉત્સવ. જો કે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે લોકો ઘરની બહાર નથી નીકળી શકતા,પરંતુ સોશિયલ મીડિયા પર તેઓ અભિનંદન સંદેશા આપી રહ્યા છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને રામ […]

ભારતમાં કોરોનાને નાથવા હવે સેના રાજય સરકારોને કરશે મદદ

દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલોમાં પુરતા બેડ નથી. આવી કપરી પરિસ્થિતિમાં સેના હવે આગળ આવી છે. સંરક્ષણ સચિવે દેશભરની કેન્ટ બોર્ડ હોસ્પિટલોમાં નોન-કન્ટોનમેન્ટ નાગરિકોને તબીબી સુવિધાઓ પૂરી પાડવા પણ નિર્દેશ આપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આર્મી ચીફ જનરલ એમએમ નરવાણે, સંરક્ષણ સચિવ […]

દેશમાં આર્મી હોસ્પિટલોમાં હવે કોવિડના દર્દીઓની થશે સારવાર

દિલ્હીઃ દેશમાં કોરોનાનું સંક્રમણ વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. અનેક દર્દીઓને હોસ્પિટલમાં બેડ નહીં મળતા હોવાની ફરિયાદો ઉઠી છે. ભારતીય રેલવે દ્વારા પણ ટ્રેનના કોચમાં આઈસોલેશનની વ્યવસ્થા ગોઠવી છે. દરમિયાન દેશની તમામ આર્મી હોસ્પિટલોને સામાન્ય દર્દીઓ માટે ખુલ્લી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હોસ્પિટલમાં કોવિડ ઉપરાંત અન્ય બીમારીની પણ સારવાર કરવામાં આવશે. પ્રાપ્ત […]

ભારત-અમેરિકા વચ્ચે મિલિટરી ટૂ મિલિટરી એંગજમેન્ટ વધશે

હાલમાં અમેરિકાના રક્ષા મંત્રી લોયડ જેમ્સ ઓસ્ટિન ભારતના ત્રણ દિવસીય પ્રવાસે બંને દેશોએ LEMOA, COMCASA તેમજ BECA સમજૂતિઓ પર હસ્તાક્ષર કર્યા બંને દેશો વચ્ચે સૈન્ય ગતિવિધિ વધતા ચીનનું ટેન્શન વધશે નવી દિલ્હી: હાલમાં અમેરિકાના રક્ષા મંત્રી લોયડ જેમ્સ ઓસ્ટિન ત્રણ દિવસીય પ્રવાસે છે. આજે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને અમેરિકાના રક્ષા મંત્રી લોયડ […]

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ઉદ્યોગ એકમો સાથે સમજોતો કરવામાં આવ્યો – રક્ષામંત્રી રાજનાથ સિંહ

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન ઉદ્યોગો સાથે સમજોતો થયો રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી માહિતી દિલ્હીઃ-રક્ષામંત્રી રાજનાથ સિંહએ આજરોજ શુક્રવારે સ્ટાર્ટ એપ મેરેથોનને સંબોધન કરતાં કહ્યું કે, આ વખતે સંરક્ષણ ભારત સ્ટાર્ટઅપ ચેલેન્જ ડીઆઈએસસીમાં ઓછામાં ઓછા 12 સો સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓએ ભાગ લીધો છે.જેમાંથી ડીઆઈએસસી પડકારો હેઠળ ઓછામાં ઓછા 60 સ્ટાર્ટઅપ્સ 30 તકનીકી ક્ષેત્રમાં છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુમાં […]

ભારત ક્યારેય કોઈ પણ દેશ સાથે સંઘર્ષ ઈચ્છતું નથીઃ રાજનાથસિંહ

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. પરંતુ ભારત યુદ્ધ નથી ઈચ્છતુ, જો કી દેશના સન્માનને ઠેસ પહોંચાડશે તો ભારતીય જવાનો તેને જવાબ આપવા માટે સક્ષમ છે. તેમ રક્ષા મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું. તેમજ તેમણે ભારતીય જવાનોની પ્રસંશા કરી હતી. બેંગ્લોરમાં ભારતીય વાયુસેનાના એક કાર્યક્રમમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ […]

ભારતની સરહદ સાથે કોઈ દેશ છેડછાડ કરશે તો જડબાતોડ જવાબ અપાશેઃ રક્ષામંત્રી

દિલ્હીઃ કોઈ દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે તો તેને અટકાવવા માટે ભારત સક્ષમ છે. તેમજ સીમા વિવાદને લઈને ભારત-ચીન વચ્ચેની ચર્ચામાં કોઈ ઉકેલ આવ્યો નથી. તેમ કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું. આ ઉપરાંત પડોશી દેશ પાકિસ્તાનને પણ રાજનાથસિંહે આડેહાથ લઈને કહ્યું હતું કે, સરહદ પાર કરીને દુશ્મનોનો ખાતમો બોલાવવા માટે ભારતીય સેના સક્ષમ છે. કેન્દ્રીય […]

ખેડૂત દિવસ પર રક્ષામંત્રી રાજનાથ સિંહ એ કહ્યું , સરકાર વાત કરી રહી છે, અન્નદાતાઓ જલ્દીથી આંદોલન પરત ખેંચશે

આજે ખેડૂત દિવસ રક્ષામંત્રી રાજનાથ સિંહએ ખેડૂતોને શુભેચ્છાઓ પાઠવી કહ્યું – સરાકર વાત કરી રહી છે ખેડબતો ખુબ જ જલ્દી આંદોલન પાછુ ખેંચશે દિલ્હીઃ-કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓને લઈને ચાલી રહેલા આંદોલન વચ્ચે આજે ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ખેડૂત દિવસ નિમિત્તે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તમામ ખેડુતોને શુભેચ્છા પાઠવી […]

રક્ષામંત્રી રાજનાથ સિંહએ આસિયાન દેશોના મંત્રીઓની યોજાયેલી વર્ચ્યૂઅલ બેઠકમાં ચીન પર સાધ્યુ નિશાન

રક્ષામંત્રી રાજનાથ સિંહએ ચીન પર સાધ્યુ નિશાન આસિયાન દેશોના મંત્રીઓની યોજાઈ વર્ચ્યૂઅલ બેઠક દિલ્હીઃ-છેલ્લા ઘણા સમયથી લદ્દાખ સરહદ પર તણાવને ચીન સાથેના સંબંધોમાં ફાટ પડી છે. ચીન તેની નાપાક હરકતને લઈને વિશ્વમામં જાણીતું બન્યું છે ત્યારે આજ રોજ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહએ વર્ચુઅલ મંચ પરથી ચીનની બોલતી બંધ કરી છે અને ચીન પર ધારદા નિશાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code