1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ઉદ્યોગ એકમો સાથે સમજોતો કરવામાં આવ્યો – રક્ષામંત્રી રાજનાથ સિંહ
સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ઉદ્યોગ એકમો સાથે સમજોતો કરવામાં આવ્યો – રક્ષામંત્રી રાજનાથ સિંહ

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે ખાનગી ઉદ્યોગ એકમો સાથે સમજોતો કરવામાં આવ્યો – રક્ષામંત્રી રાજનાથ સિંહ

0
Social Share
  • સ્ટાર્ટઅપને પ્રોત્સાહન ઉદ્યોગો સાથે સમજોતો થયો
  • રક્ષામંત્રી રાજનાથ સિંહે આપી માહિતી

દિલ્હીઃ-રક્ષામંત્રી રાજનાથ સિંહએ આજરોજ શુક્રવારે સ્ટાર્ટ એપ મેરેથોનને સંબોધન કરતાં કહ્યું કે, આ વખતે સંરક્ષણ ભારત સ્ટાર્ટઅપ ચેલેન્જ ડીઆઈએસસીમાં ઓછામાં ઓછા 12 સો સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓએ ભાગ લીધો છે.જેમાંથી ડીઆઈએસસી પડકારો હેઠળ ઓછામાં ઓછા 60 સ્ટાર્ટઅપ્સ 30 તકનીકી ક્ષેત્રમાં છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે યોજાયેલા એરો ઇન્ડિયો શોમાં ઓછામાં ઓછા 45 નાના, કુટીર અને મધ્યમ ઉદ્યોગોના ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો, જેમને પહેલાથી જ ઓછામાં ઓછા 203 કરોડના ઓર્ડર મળી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવાર 3 જી તારીખથી રાજધાની બેંગલુરુમાં યોજાનારા એરો ઇન્ડિયા શોનો અંતિમ દિવસ છે. આ વખતે આ શોને ત્રણ દિવસ સુધી યોજવાની મંજૂરી આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે,આ વખતે વૈશ્વિક મહામારી કોરોના વાયરસને કારણે, શોનો સમય ઓછો રાખવામાં આવ્યો છે.

સાહિન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code