લદ્દાખના પ્રવાસ પરથી રક્ષામંત્રીએ દુશ્મનોને આપી આ ચેતવણી
રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાલમાં લદાખના પ્રવાસે છે રાજનાથ સિંહે દુશ્મનોને આપી આ ચેતવણી જો કોઇ આક્રમક વલણ અપનાવશે તો જડબાતોડ જવાબ મળશે નવી દિલ્હી: જ્યારથી પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને કાશ્મીરના નેતાઓ સાથે વાતચીત કરીને કાશ્મીરના વિકાસ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે ત્યારથી પાકિસ્તાન રઘવાયું થયું છે. આતંકીઓ ગભરાયા છે. હવે તેઓ […]


