1. Home
  2. Tag "rajnath sinh"

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કાશ્મીરની મુલાકાતે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં તાજેતરમાં જ આતંકવાદીઓએ સુરક્ષા જવાનોના હાવન ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. દરમિયાન સુરક્ષા એજન્સીઓ દ્વારા કેટલાક વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. જે પૈકી 3 વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન મૃતકોના પરિવારજનોએ સુરક્ષા જવાનો ઉપર ટોર્ચરનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ […]

જમ્મુમાં 24 જુનના રોજ શહીદના પરિવારોનું રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે સમ્માન

2 હજાર પરિવારોનું થશે સમ્માન શહીદ પરિવારોનું રક્ષામંત્રી જમ્મુ ખાતે સમ્માન કરશે  કારગિલ દિવસ પર આ કાર્યક્રમ યોજાશે દિલ્હીઃ- 24 જૂલાઈના રોજ જમ્મુ ખાતે શહીદોના પરિવારનું સમ્માન કરવામાં આવશે જાણકારી પ્રમાણે રક્ષા મંત્રી જમ્મુ અને કાશ્મીર પીપલ્સ ફોરમના ધ્વજ હેઠળ કારગીલ વિજય દિવસ નિમિત્તે 24 જુલાઈએ ગુલશન ગ્રાઉન્ડ, જમ્મુ ખાતે આયોજિત શહીદ પરિવાર સન્માન સમારોહમાં […]

રક્ષામંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીના કર્યા વખાણ, ગાંધીજી સાથે કરી તેમની તુલના-પીએમ મોદીને ‘24 કેરેટ સોના’ની ઉપમા આપી

રક્ષામંત્રીએ પીએમ મોદીને  ‘24 કેરેટ સોનું’ કહ્યુંટ ગાંધીજી સાથે પણ કરી પીએમ મોદીની તુલના બાપુની જેમ જ પીએમ મોદીને ભારકની સમજ છે-રાજનાથ સિંહ દિલ્હીઃ- દેશના પીએમ એવા નરેન્દ્ર મોદી વિશ્વભરના લોકલાડીલા નેતા છે, અનેક નેતાઓ દ્રારા તેમના સતત વયખાણ કરવામાં આવી રહ્યા છે, ત્યાર દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ પેટભરીને પીએમ મોદીના વખાણ કર્યા હતા,પીએમ  […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code