1. Home
  2. Tag "rajouri"

રાજૌરીમાં ભારે વરસાદને કારણે વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત, આઠ લોકોનાં મોત

રાજૌરી, 19 જુલાઈ 2026: રાજૌરીમાં રાત્રે લગભગ 1 વાગ્યે ભારે વરસાદ શરૂ થયો, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. રાતભર પડેલા આ ભારે વરસાદ અને તેના પરિણામે આવેલા પૂરે સમગ્ર વિસ્તારમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજૌરી નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે બેલા કોલોનીમાં પાણી ઘૂસી ગયાં અને સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો. બેલા […]

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં LoC નજીક લેન્ડમાઇન વિસ્ફોટ, 4 સૈન્ય જવાનો ઘાયલ

રાજૌરી, 16 જૂન 2026: Landmine explosion near LoC in Rajouri જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સરહદ નજીક એક દુ:ખદ ઘટના બની છે. મંગળવારે, નિયમિત સેનાના પેટ્રોલિંગ દરમિયાન અચાનક એક લેન્ડમાઇન વિસ્ફોટ થયો, જેમાં એક જુનિયર કમિશન્ડ ઓફિસર સહિત ચાર ભારતીય સેનાના સૈનિકો ઘાયલ થયા. લશ્કરી અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટના રાજૌરી જિલ્લાના નૌશેરા […]

જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદ બાદ રાજૌરી અને સાંબા જિલ્લામાં ભૂસ્ખલન, 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા

જમ્મુ અને કાશ્મીરમાં સતત ભારે વરસાદથી લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. કેટલીક જગ્યાએ ભૂસ્ખલન અને અન્ય જગ્યાએ નદીઓના વિકરાળ સ્વરૂપને કારણે લોકો ભયના છાયામાં મુકાઈ ગયા છે. એટલું જ નહીં, રાજૌરી અને સાંબા જિલ્લામાં પણ જમીન ધસી પડવાના બનાવો નોંધાયા છે. ભૂસ્ખલનની ઘટનાઓ બાદ, વહીવટીતંત્રે 19 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા હતા. જેમાં રાજૌરીના 11 અને […]

રાજૌરીમાં નિયંત્રણ રેખા નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં છ સૈનિકો ઘાયલ

નવી દિલ્હીઃ અધિકારીઓએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC)નજીક લેન્ડમાઇન વિસ્ફોટમાં છ સૈનિકો ઘાયલ થયા હતા. રાજૌરીના નૌશેરા સેક્ટરમાં આ વિસ્ફોટ થયો હતો. આ ઘટના સવારે 10.45 વાગ્યે બની હતી જ્યારે LoCના નૌશેરા સેક્ટરમાં પેટ્રોલિંગ કરી રહેલા એક સૈનિકે આકસ્મિક રીતે લેન્ડમાઇન પર પગ મૂક્યો હતો જે ફાટ્યો હતો અને છ સૈનિકો […]

જમ્મુ-કાશ્મીરમાં આવેલા કઠુઆ અને રાજૌરીના જંગલો આગની ચપેટ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આવેલા કઠુઆ અને રાજૌરીના જંગલો આગની ચપેટમાં આવ્યા છે. આગના કારણે જંગલની સંપત્તિને ઘણું નુકસાન થયું છે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગ બશોલી પટ્ટાના ડોગાનો નદીમાંથી શરૂ થઈ હતી, જે ધીમે ધીમે આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. વનવિભાગના અધિકારીઓ અને સ્થાનિક લોકોએ આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. […]

જમ્મુ-કાશ્મીર:રાજોરીના મિલિટ્રી કેમ્પ પર મેજરએ કર્યો ગોળીબાર,પાંચ જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લાના થન્ના મંડીમાં નીલી ચોકી સ્થિત સૈન્ય છાવણીમાં મેજર રેન્કના અધિકારી દ્વારા કથિત રીતે ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટમાં ત્રણ અધિકારીઓ સહિત પાંચ સૈન્ય જવાનો ઘાયલ થયા હતા. ઘાયલો પૈકી ત્રણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. ઘણી મહેનત બાદ 11 વાગ્યે આરોપી ઝડપાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેજર રેન્કના સૈન્ય અધિકારીએ ગુરુવારે શૂટિંગ […]

JK: રાજૌરીના જંગલમાં છુપાયા ત્રણ આતંકવાદીઓ,સર્ચ ઓપરેશન શરૂ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ફરી એન્કાઉન્ટર શરૂ થયું છે. મળતી માહિતી મુજબ, પોલીસને કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓની માહિતી મળી હતી. આ પછી પોલીસે તેને સરેન્ડર કરવા કહ્યું. આ પછી આતંકીઓએ ફોર્સ પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. મળતી માહિતી મુજબ સુરક્ષાદળોએ ત્રણથી ચાર આતંકીઓને ઘેરી લીધા છે.આ અથડામણ અંગે એક અધિકારીએ જણાવ્યું […]

જમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા,વધુ એક આતંકીને ઠાર માર્યો

શ્રીનગર: ઘાટીમાં આતંકવાદીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજૌરીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે અને અન્ય એક આતંકીને પણ ઠાર કરવામાં આવ્યો છે. આ પહેલા આ અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો અને એક જવાન પણ શહીદ થયો હતો. કુલ 3 લોકો ઘાયલ પણ થયા છે. આ પહેલા સમાચાર […]

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ,સુરક્ષા દળોએ લોકોથી દૂર રહેવાની કરી અપીલ

રાજૌરીમાં બીજા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ સુરક્ષા દળોએ લોકોથી દૂર રહેવાની કરી અપીલ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રવિવારે સવારે બીજા દિવસે પણ અથડામણ ચાલુ રહી. પોલીસે સામાન્ય લોકોને સ્થળથી બે કિલોમીટર દૂર રહેવાની સલાહ આપી છે. શનિવારે, સેના અને પોલીસે જિલ્લાના બુધલ વિસ્તારના ગુંધા-ખવાસ ગામમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન […]

જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં મોડીરાત્રે ડ્રોન દેખાતા સુરક્ષા દળોએ તોડી પાડ્યું – મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા

રાજૌરીમાં ડ્રોન દેખાતા સુરક્ષા દળોએ તોડી પાડ્યું  ડ્રોનમાં હથિયારો સહીત રોકડ 2 લાખ મળી આવ્યા શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ સતત ઘુસણખોરી અને દાણચારીનો પ્રયત્ન કરતા રહેતા હોય છે જો કે સીમા પર તૈયાન સુરક્ષાદળો તેમના પર ખાસ નજર રાખીને તેમના નાપાક ઈરાદો પર પાણી ફેરવાતા હોય છે  ત્યારે વિતેલી મોડી રાત્રે પણ જમ્મુ કાશ્મીરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code