રાજૌરીમાં ભારે વરસાદને કારણે વૈષ્ણો દેવી યાત્રા સ્થગિત, આઠ લોકોનાં મોત
રાજૌરી, 19 જુલાઈ 2026: રાજૌરીમાં રાત્રે લગભગ 1 વાગ્યે ભારે વરસાદ શરૂ થયો, જેના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ. રાતભર પડેલા આ ભારે વરસાદ અને તેના પરિણામે આવેલા પૂરે સમગ્ર વિસ્તારમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજૌરી નદીના જળસ્તરમાં થયેલા વધારાને કારણે બેલા કોલોનીમાં પાણી ઘૂસી ગયાં અને સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી ગયો. બેલા […]


