1. Home
  2. Tag "rajya sabha"

ભોપાલ-બેતુલ NH-46 પર ટોલ વસૂલાતનો મુદ્દો હવે રાજ્યસભામાં પહોંચ્યો

નવી દિલ્હી 19 ડિસેમ્બર 2025: Issue of toll collection on National Highway ભોપાલ-બેતુલ નેશનલ હાઈ-વે (NH-46) પર ટોલ વસૂલાતનો મુદ્દો હવે રાજ્યસભામાં પહોંચ્યો છે, જ્યાં શિયાળુ સત્ર દરમિયાન, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનો સીધો ઉલ્લેખ કરતા આ મુદ્દા પર સખત વાંધો ઉઠાવ્યો હતો. દિગ્વિજય સિંહે […]

મુસ્લિમ લીગ સાથે મળીને સરકાર બનાવી ત્યારે દેશભક્તિ ક્યાં ગઈ હતી, ખડગેનો BJP ને સવાલ

નવી દિલ્હી: રાજ્યસભામાં આજે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ પર ગૃહ મંત્રી અમિત શાહે ચર્ચાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકો વંદે માતરમ્નું મહત્વ નથી જાણતા, તે તેને ચૂંટણી સાથે જોડી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જોકે, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તરત જ વળતો પ્રહાર કર્યો […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]

સાંસદ પરિમલ નથવાણીએ સાઈબર ક્રાઈમ વિશે પૂછેલા પ્રશ્નનો મંત્રીએ શું જવાબ આપ્યો?

ભારત સરકારે સસ્પેક્ટ રજિસ્ટ્રીની મદદથી સાઈબર ગુનેગારોના 67 લાખ લેયર 1 મ્યુલ એકાઉન્ટ્સ ઓળખી કાઢ્યા છે અને રૂ. 8031 ​​કરોડના ટ્રાન્ઝેક્શન ડિક્લાઈન કર્યા રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના ભારતમાં વધેલી સાઈબર ક્રાઈમની ઘટનાઓ સામે લેવાયેલાં પગલાં અંગેના પ્રશ્નનો ગૃહ રાજ્યમંત્રીએ આપેલો જવાબ નવી દિલ્હી, 04 ડિસેમ્બર, 2025: Parimal Nathwani about cyber crime નાણાકીય છેતરપિંડીના ત્વરિત રિપોર્ટિંગ […]

રાજ્યસભાના સાંસદોને મળશે નવા ગેજેટ્સ

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદોને વધુ આધુનિક સુવિધા પૂરી પાડવા માટે આ વખતે મોટી ભેટ આપવામાં આવશે. હવે સાંસદોને સ્માર્ટ ટીવી, સ્માર્ટ પ્રોજેક્ટર, પોર્ટેબલ પ્રોજેક્ટર સ્ક્રીન, ટેબ્લેટ, સ્માર્ટ ડિસ્પ્લે, સ્માર્ટ સ્પીકર અને વેરેબલ્સ જેવા લેટેસ્ટ ગેજેટ્સ પણ આપવામાં આવશે. આ નિર્ણય 23 મે, 2025ના રોજ મળેલી એક બેઠક બાદ લેવામાં આવ્યો હતો. રાજ્યસભા સચિવાલયે કમ્પ્યુટર ઇક્વિપમેન્ટ […]

રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ, આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ થશે પસાર

નવી દિલ્હીઃ રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ બેન્કિંગ સંશોધન વિધેયક-2024 વિચાર અને પસાર કરવાનો પ્રસ્તાવ રજૂ કરશે. સંસદના બજેટસત્રના બીજા તબક્કામાં આજે રાજ્યસભામાં બેન્કિંગ કાનૂન સંશોધન બિલ સહિત આપત્તિ વ્યવસ્થાપન સંશોધન બિલ પસાર થશે તો લોકસભામાં આજે બજેટ પર ચર્ચા કરાશે. સંસદના બંને ગૃહોમાં વિવિધ સંસાધનો સાથે જોડાયેલ બજેટીય પ્રાવધનો પર ચર્ચા ચાલી રહી છે. જે […]

રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજની ચર્ચા ઉપર અમિત શાહે TMC સાંસદને આડેહાથ લીધા

નવી દિલ્હીઃ રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ટીએમસી સાંસદ સાકેત ગોખલેને ઠપકો આપ્યો હતો. વાસ્તવમાં, ગૃહ મંત્રાલય પર ચર્ચા દરમિયાન, સાકેત ગોખલેએ ED અને CBIનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય પર ચર્ચા થઈ રહી છે પરંતુ સાકેત ગોખલે ED અને CBI પર […]

નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ અને સંગીતકાર થિરુ ઇલૈયારાજા સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના સાંસદ અને સંગીતકાર થિરુ ઇલૈયારાજા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ પોતે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા આ મુલાકાત વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ પોસ્ટમાં લખ્યું, આજે રાજ્યસભા સાંસદ થિરુ ઇલૈયારાજાને મળીને મને ખૂબ આનંદ થયો. ઇલૈયારાજા એક એવા દિગ્ગજ સંગીતકાર છે જેમની પ્રતિભાનો આપણા સંગીત […]

વક્ફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) નો અહેવાલ રાજ્યસભામાં રજૂ કરાયો

નવી દિલ્હીઃ વક્ફ સુધારા બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC) નો અહેવાલ ગુરુવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ વિપક્ષી પક્ષોએ વિરોધ કર્યો હતો અને હંગામો મચાવ્યો હતો. કોંગ્રેસે રિપોર્ટને એકતરફી ગણાવ્યો અને કહ્યું કે રિપોર્ટમાં અમારા મતભેદને સ્થાન આપવામાં આવ્યું નથી. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે રિપોર્ટમાં અમારી અસંમતિ નોંધ રાખવામાં આવી નથી. મલ્લિકાર્જુન […]

રાજ્યસભાના ઉપસભાપતિ પેનલનું પુનર્ગઠન

નવી દિલ્હીઃ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે, રાજ્યસભાના 267મા સત્ર માટે ઉપાધ્યક્ષોની પેનલનું પુનર્ગઠન કર્યું હતું. જેમાં ગૃહના આઠ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો. તેમાં ચાર મહિલા સભ્યો પણ છે. બજેટ સત્રના ત્રીજા દિવસે ધનખડે ગૃહને જણાવ્યું હતું કે, ડેપ્યુટી ચેરમેનની પેનલનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે. કુલ આઠ ડેપ્યુટી ચેરપર્સન તરીકે નામાંકિત થયા છે, જેમાંથી ચાર મહિલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code