1. Home
  2. Tag "rajya sabha"

રાજ્યસભામાં સાંસદોના વિદાય સમારંભમાં પીએમ મોદીએ અનુભવી નેતાઓની કરી પ્રશંસા

નવી દિલ્હી, 18 માર્ચ 2026: રાજ્યસભામાંથી આજે અનેક સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. આ ખાલી પડેલી બેઠકો પર અનેક સભ્યો બિનહરીફ ચૂંટાઈ પણ આવ્યા છે. આ પ્રસંગે રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ વિદાય લેતા સભ્યોના સંસદીય જીવન અને તેમના કાર્યકાળની વિશેષતાઓને રેખાંકિત કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદાય લઈ રહેલા તમામ સભ્યોની ભૂમિકાને લોકશાહીને […]

પશ્ચિમ એશિયાના તણાવને કારણે ભારતમાં ગેસની અછત મુદ્દે રાજ્યસભામાં હોબાળો

નવી દિલ્હી, 16 માર્ચ 2026: બજેટ સત્રના બીજા તબક્કામાં દેશમાં સર્જાયેલા એલપીજી (રાંધણ ગેસ) સંકટને મુદ્દે સંસદના બંને ગૃહોમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગેસની અછત અને વધતા ભાવ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ તમામ આરોપોને નકારી કાઢતા વિપક્ષ પર જનતાને ઉશ્કેરવાનો […]

ગ્રામીણ વિકાસ મંત્રાલયની કામગીરી પર ચર્ચા આજે રાજ્યસભામાં આગળ વધશે

નવી દિલ્હી, 12 માર્ચ 2026: રાજ્યસભા આજે ગ્રામીણ વિકાસ મંત્રાલયની કામગીરી પર ચર્ચા કરશે. લોકસભામાં, નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2025-26 ની સેવાઓ માટે ભારતના સંકલિત ભંડોળમાંથી કેટલીક વધારાની રકમની ચુકવણી અને વિનિયોગને અધિકૃત કરવા માટે વિનિયોગ બિલ, 2026 રજૂ કરશે. ગઈકાલે, લોકસભાએ સ્પીકર ઓમ બિરલા સામેના અવિશ્વાસ પ્રસ્તાવને ધ્વનિ મતથી ફગાવી દીધો. ગૃહમાં ચર્ચાનો […]

શું બિહારમાં થશે રાજકીય ઊલ્ટાપુલ્ટા? ભાજપના મુખ્યમંત્રી બનશે, તો નીતિશકુમાર ક્યાં જશે? જાણો

પટણા/નવી દિલ્હી, 4 માર્ચ, 2026 – Nitish Kumar બિહારથી લઈને નવી દિલ્હી સુધી આજે ચોથી માર્ચે રાજકીય ગરમાવો આવી ગયો છે. રાજકીય વર્તુળોમાં જે ચર્ચાએ જોર પકડ્યું છે તેણે ભલભલા રાજકીય પંડિતોને માથું ખંજવાળતા કરી દીધા છે. આજે એકાએક એવી ચર્ચા શરૂ થઈ છે કે, શું બિહારના સીએમ નીતિશ કુમાર રાજ્યસભામાં જઈ રહ્યા છે? શું […]

AIFથી ખેત-ખલિહાન સુધી ક્રાંતિ, રૂ. 1 લાખ કરોડથી વધુનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર : શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યસભામાં સાંસદોના સવાલોના જવાબમાં સ્પષ્ટ કર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સત્તાના સુખ માટે નહીં, પરંતુ ખેડૂત, ગામ અને ગરીબના સર્વાંગી વિકાસ માટે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂત માત્ર અન્નદાતા નથી, જીવનદાતા છે – ભગવાન તો નથી, […]

મોટા-મોટા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ બનાવવા આતુરઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, 5 ફેબ્રુઆરી 2026: રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્વાત ઉપર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મોટા-મોટા દેશ ભારત સાથે વ્યાપારિક સંબંધ બનાવવા માટે ખુબ આતુર છે. યુરોપિય યુનિયનની ટ્રેડ ડીલ હોય, અમેરિકા સાથેની ટ્રેડ ડીલ હોય, સમગ્ર દુનિયાન આ ટ્રેડ ડીલની પ્રશંસા કરી રહ્યાં છે. આજે મારો દેશ પુરુ સમર્થન આપી […]

ઉપેન્દ્ર કુશવાહાએ રાજ્યસભામાં પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ કરી

પટના, 04 ફેબ્રુઆરી 2026: રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન, રાજ્યસભાના સભ્ય અને રાષ્ટ્રીય લોક મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પટનાનું નામ બદલીને પાટલીપુત્ર કરવાની માંગ ઉઠાવી. તેમણે તેને ફક્ત નામ પરિવર્તન તરીકે જ નહીં પરંતુ ભારતના ભવ્ય ભૂતકાળ સાથે જોડાવાના પ્રતીક તરીકે વર્ણવ્યું. ‘ભૂતકાળથી પ્રેરિત વિકસિત ભારતનો માર્ગ’ ઉપેન્દ્ર કુશવાહાએ રાષ્ટ્રપતિના નિવેદનનો ઉલ્લેખ કર્યો […]

ભોપાલ-બેતુલ NH-46 પર ટોલ વસૂલાતનો મુદ્દો હવે રાજ્યસભામાં પહોંચ્યો

નવી દિલ્હી 19 ડિસેમ્બર 2025: Issue of toll collection on National Highway ભોપાલ-બેતુલ નેશનલ હાઈ-વે (NH-46) પર ટોલ વસૂલાતનો મુદ્દો હવે રાજ્યસભામાં પહોંચ્યો છે, જ્યાં શિયાળુ સત્ર દરમિયાન, ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનો સીધો ઉલ્લેખ કરતા આ મુદ્દા પર સખત વાંધો ઉઠાવ્યો હતો. દિગ્વિજય સિંહે […]

મુસ્લિમ લીગ સાથે મળીને સરકાર બનાવી ત્યારે દેશભક્તિ ક્યાં ગઈ હતી, ખડગેનો BJP ને સવાલ

નવી દિલ્હી: રાજ્યસભામાં આજે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ્’ પર ગૃહ મંત્રી અમિત શાહે ચર્ચાની શરૂઆત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે જે લોકો વંદે માતરમ્નું મહત્વ નથી જાણતા, તે તેને ચૂંટણી સાથે જોડી રહ્યા છે. તેમણે કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. જોકે, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ તરત જ વળતો પ્રહાર કર્યો […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code