ભારતનું બંધારણ સમયની કસોટી પર ખરુ ઉતર્યુઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ
નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી છેલ્લા 75 વર્ષોમાં સમયની કસોટી પર ખરુ ઉતર્યું છે, જ્યારે તે જ સમયે પોતાના બંધારણનો મુસદ્દો તૈયાર કરનારા 50 દેશોમાંથી મોટા ભાગનાએ તેમાં ફેરફાર કર્યા છે. રાજ્યસભામાં ‘ભારતીય બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા’ પર ચર્ચાની શરૂઆત કરતા, નાણામંત્રીએ બંધારણ સભાના 389 […]