1. Home
  2. Tag "rajya sabha"

‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને વક્ફ બિલ પર સરકારે ઝડપી ગતિએ આગળ વધ્યું: રાષ્ટ્રપતિ મુર્મુ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અને વક્ફ (સુધારા) બિલ જેવા કાયદાઓ ઝડપી ગતિએ લાગુ કરવામાં આવ્યા છે. સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે તેમણે એમ પણ કહ્યું કે સરકાર અભૂતપૂર્વ સિદ્ધિઓ દ્વારા ભારતની વિકાસ યાત્રાના આ અમૃત કાળને નવી ઉર્જા […]

રાજ્યસભાનું શિયાળુ સત્ર થયું સમાપન, સંસદમાં આંબેડકર મામલે હંગામો

નવી દિલ્હીઃ આંબેડકરના મુદ્દે થયેલા હોબાળા અને ગુરુવારે સંસદસભ્યો વચ્ચેના ઝપાઝપી વચ્ચે શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. શુક્રવારે સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. રાજ્યસભાના 12 સાંસદો નોમિનેટ થયા હતા તે બાદ જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) માટે […]

રાજ્યસભાના સાંસદ શરદ પવારે ખેડૂતોના એક જૂથ સાથે PM મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવાર આજે ખેડૂતોના એક જૂથ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા. X પર એક પોસ્ટમાં પ્રધાનમંત્રીના કાર્યાલયના હેન્ડલે લખ્યું હતું કે, “રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી શરદ પવાર, ખેડૂતોના જૂથ સાથે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળની મહાવિકાસ અઘાડીનો […]

ભારતનું બંધારણ સમયની કસોટી પર ખરુ ઉતર્યુઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું હતું કે ભારતનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી છેલ્લા 75 વર્ષોમાં સમયની કસોટી પર ખરુ ઉતર્યું છે, જ્યારે તે જ સમયે પોતાના બંધારણનો મુસદ્દો તૈયાર કરનારા 50 દેશોમાંથી મોટા ભાગનાએ તેમાં ફેરફાર કર્યા છે. રાજ્યસભામાં ‘ભારતીય બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા’ પર ચર્ચાની શરૂઆત કરતા, નાણામંત્રીએ બંધારણ સભાના 389 […]

વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાની ગુકેશ ડીની સિદ્ધિ પર રાજ્યસભાના અધ્યક્ષ દ્વારા ગૃહમાં અભિનંદન પાઠવ્યાં

નવી દિલ્હીઃ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આજે ઉપલા ગૃહમાં ગુકેશ ડીને સૌથી નાની ઉંમરમાં વિશ્વ ચેસ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે, “માનનીય સભ્યો,  હું અત્યંત પ્રસન્નતાની સાથે ભારતીય રમતગમતના ઈતિહાસમાં એક શાનદાર ઉપલબ્ધિ શેર કરું છું, જેણે વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે. આપણા 18 વર્ષીય […]

જસ્ટિસ શેખર યાદવ સામે મહાભિયોગ માટે રાજ્યસભામાં નોટિસ, 55 સાંસદોના હસ્તાક્ષર

નવી દિલ્હીઃ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર યાદવને તેમના વિવાદાસ્પદ નિવેદન બદલ મહાભિયોગ ચલાવવા માટે વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભામાં નોટિસ આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જસ્ટિસ શેખર યાદવ વિરુદ્ધ મહાભિયોગ માટે રાજ્યસભામાં આપવામાં આવેલી નોટિસ પર 55 વિપક્ષી સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. જેમાં કપિલ સિબ્બલ, વિવેક તંખા અને દિગ્વિજય સિંહ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ)ના જોન બ્રેટાસ, […]

રાજ્યસભામાં કોંગ્રેસે અધ્યક્ષ ધનખડ સામે કર્યાં ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ રાજ્યસભામાં અધ્યક્ષ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો થયો હતો. બીજેપી સાંસદ રાધા મોહન દાસ અગ્રવાલે આરોપ લગાવ્યો કે સ્પીકર જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે 14 દિવસનો સમય આપવામાં આવે છે અને ત્યારબાદ ગૃહમાં તેની ચર્ચા […]

રાજ્યસભામાં જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી મામલે હંગામો

નવી દિલ્હીઃ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પક્ષ અને વિપક્ષના સભ્યોના હંગામાથી ઠપ થઈ ગઈ હતી. હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે ગૃહની બેઠક પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી. આજે સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી સાથે શાસક પક્ષ તરફથી સૂત્રોચ્ચાર થવા […]

જ્યોર્જ સોરોસ સહિતના મુદ્દે કોંગ્રેસે ભાજપા ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરી રહેલી કોંગ્રેસ હવે જ્યોર્જ સોરોસના મુદ્દામાં ફસાઈ ગઈ છે. જ્યોર્જ સોરોસના બહાને ભાજપે કોંગ્રેસની ટોચની નેતાગીરીને ભીંસમાં મૂકી દીધી છે. જેના કારણે છેલ્લા બે દિવસથી સંસદની કાર્યવાહી પણ ખોરવાઈ રહી છે. કોંગ્રેસને સમજાતું નથી કે આ મુદ્દાને કેવી રીતે ઉકેલવો. જોકે, કોંગ્રેસ માટે અમેરિકા તરફથી કેટલાક રાહતના સમાચાર […]

રાજ્યસભામાં જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષનો અવિશ્વાસ પ્રસ્તાવ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરને પદ પરથી હટાવવા માટે વિરોધ પક્ષોએ મંગળવારે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. આ અવિશ્વાસ પ્રસ્તાવ પર 70 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે. વિપક્ષી પાર્ટીઓ સતત રાજ્યસભાના અધ્યક્ષ પર પક્ષપાતનો આરોપ લગાવી રહી છે. સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભા અને રાજ્યસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. મણિપુર અને સંભલહિંસા સહિતના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code