1. Home
  2. Tag "rajya sabha"

રાજ્યસભામાં ભાજપ તાકાત વધી, એનડીએ બહુમતની નજીક પહોંચી

નવી દિલ્હીઃ એપ્રિલ મહિનામાં ખાલી થનારા રાજ્યસભાની 56 બેઠકો માટે મંગળવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપાએ 30 બેઠકો ઉપર વિજય હાંસલ કર્યો છે. પાર્ટીએ 20 બેઠકો બિનહરીફ અને 10 બેઠકો વોટીંગ બાદ હાંસલ કરી હતી. આ સાથે રાજ્યસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 97 થઈ ગઈ છે. જ્યારે ભાજપાની આગેવાની હેઠળના એનડીએના સભ્યોની સંખ્યા વધીને 117 […]

સોનિયા ગાંધી હિમાચલથી સાંસદ તરીકે ચૂંટાય તેવી શક્યતા, કૉંગ્રેસને મળશે રાજ્યસભાની 10 બેઠકો

નવી દિલ્હી: કોંગ્રેસને ખાતામાં રાજ્યસભાની દશ બેઠકો જવાની છે. તેમાંથી એક-એક બેઠક રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશથી છે. તો તેલંગાણામાં બે અને કર્ણાટકમાંથી કોંગ્રેસના ત્રણ નેતાઓ રાજ્યસભામાં જશે. જાણકારી પ્રમાણે, કોંગ્રેસે લગભગ નક્કી કરી લીધું છે કે આગામી દિવસોમાં કોને રાજ્યસભામાં તેઓ મોકલશે. કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાંથી સોનિયા ગાંધી અથવા પ્રિયંકા ગાંધીમાંથી કોઈ એકને […]

રાજ્યસભાની 56 બેઠકો ઉપર તા. 27મી ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 15 રાજ્યની 56 બેઠકો ઉપર આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, રાજ્યસભાના 56 સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થઈ રહ્યો છે, જેને લઈને તા. 27મી ફેબ્રુઆરીએ સવારે 9થી સાંજના 4 કલાક સુધી મતદાન યોજાશે. ઉમેદવારી ફોર્મ […]

AAPએ કર્યું સ્વાતિ માલીવાલનું પ્રમોશન, દિલ્હી મહિલા પંચના પ્રમુખ રાજ્યસભામાં જશે

નવી દિલ્હી: દિલ્હીમાં રાજ્યસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના ત્રણ ઉમેદવારોના નામ નક્કી કર્યા છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી મહિલા પંચના અધ્યક્ષ સ્વાતિ માલીવાલને પ્રમોટ કરવાનો નિર્ણય કર્યો છે. માલીવાલને પહેલીવાર રાજ્યસભામાં મોકલવા માટે નામિત કરવામાં આવ્યા છે. સ્વાતિ માલીવાલ સિવાય સંજય સિંહ અને એન. ડી. ગુપ્તાને સતત બીજીવાર રાજ્યસભા મોકલવા માટે ઉમેદવાર બનાવાયા […]

રાજ્યસભામાં શિયાળુ સત્રમાં 17 બિલ પાસ થયા

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થઈ ગયું છે ગત 4 ડિસેમ્બરના રોજ શિયાળુ સત્ર શરુ થયું હતું અને 22મી ડિસેમ્બર સુધી ચાલવાનું હતું. સંસદની સુરક્ષા ચૂકને લઈને વિપક્ષના સાંસદોએ હંગામો મચાવીને 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકસભાની સાથે રાજ્યસભામાં પણ હંગામો મચાવ્યો હતો. રાજ્યસભાના અધ્યક્ષ જગદીશ ધનખંડની મિમિક્રીને લઈને સભ્યોને સસ્પેન્ડ કરવા મુદ્દે […]

સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ-2023 રાજ્યસભામાં રજૂ કરાયું

 નવી દિલ્હી: સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એમેન્ડમેન્ટ બિલ-2023 આજે રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-સીજીએસટી બિલ-2017ની જોગવાઈઓમાં સુધારો કરવા માંગે છે. આનાથી કેન્દ્ર સરકારને એપેલેટ ટ્રિબ્યુનલની સ્થાપના કરવાનો અધિકાર મળશે. સંશોધન બિલ રજૂ કરતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ બિલ […]

આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને આપી નવી જવાબદારી , રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે કર્યા નિયુક્ત

દિલ્હી – આમ આદમી પાર્ટી એ રાઘવ ચઢ્ઢા ને નવી જવાબદારી સોંપી છે આમ આદમી પાર્ટી  એ રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને નવી જવાબદારી સોંપી છે. AAPએ તેમને સાંસદ સંજય સિંહની ગેરહાજરીમાં રાજ્યસભામાં પાર્ટીના નેતા બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં […]

TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન રાજ્યસભામાંથી સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ડેરેક ઓ બ્રાયનને સમગ્ર શિયાળુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે નિયમ 256 હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પહેલા પણ ડેરેક ઓ બ્રાયન સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં સંસદની સુરક્ષામાં ક્ષતિને લઈને આજે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં વિપક્ષના સભ્યો સતત […]

રાજ્યસભાના સાંસદ અને તેમના પરિચીતો ઉપર ITના દરોડામાં 200 કરોડની રોકડ મળી

નવી દિલ્હીઃ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુ અને તેમના નજીકના સહયોગીઓના ઘરો પર આવકવેરા વિભાગના દરોડામાં 200 કરોડ રૂપિયાની રોકડ મળી હતી. દરોડા દરમિયાન 9 તિજોરીઓ નોટોથી ભરેલી મળી આવી હતી અને નોટો ગણવા માટે મશીનો મંગાવવા પડ્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, 200 કરોડ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે અને નોટોની ગણતરી હજુ ચાલુ છે. રકમના […]

આ વર્ષે નવેમ્બર સુધીમાં બે કરોડ પ્રવાસીઓએ જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી

દિલ્હી:કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું કે આ વર્ષે નવેમ્બર સુધી બે કરોડ પ્રવાસીઓએ જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી, જે રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ પ્રવાસીઓ છે. પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીએ ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં આ માહિતી આપી હતી.તેમણે કહ્યું કે ભારત સરકારે ઉત્તર-પૂર્વ સહિત દેશના વિવિધ ભાગોમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ઘણા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code