1. Home
  2. Tag "RAJYASABHA ELECTION"

હિમાચલના 6 બાગી કોંગ્રેસી ધારાસભ્યો સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, અયોગ્ય ઠેરવવાના સ્પીકરના નિર્ણયને પડકાર્યો

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના કોંગ્રેસના 6 બાગી ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ ધારાસભ્યોએ રાજ્યની વિધાનસભાના સ્પીકર દ્વારા તેમને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને પડકાર્યો છે. સ્પીકરે વિધાનસભાના બજેટ દરમિયાન ગેરહાજર રહેવાના આધારે આ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. ધારાસભ્યોએ સ્પીકરના આ નિર્ણયને અયોગ્ય ગણાવીને તેને રદ્દ કરવાની માગણી કરી છે. મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં થયેલી રાજ્યસભાની […]

હિમાચલ પ્રદેશના મંત્રી વિક્રમાદિત્યસિંહે રડતા-રડતા આપ્યું રાજીનામું, સીએમ સક્ખૂ પર લગાવ્યા આરોપ

શિમલા: હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીના પરિણામોએ જ્યાં સૌને ચોંકાવ્યા છે, તો હવે રાજકારણ અલગ જ દિશામાં આગળ વધી ચુક્યું છે. કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં બે ભાગમાં વહેંચાતી દેખાય રહી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્રસિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહે પણ મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સૂક્ખૂ સામે મોરચો ખોલી નાખ્યો છે. હિમાચલ પ્રદેશમાં રાજકીય ઉથલ-પાથલ વચ્ચે સક્ખૂ સરકારમાં કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે […]

રાજ્યસભા ચૂંટણીઃ ગુજરાતમાંથી ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયાં

અમદાવાદઃ રાજ્યસભાના ગુજરાતના ચાર સભ્યો આગામી એપ્રિલ મહિનામાં નિવૃત્ત થઈ રહ્યાં છે, જેને લઈને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન ચાર બેઠકો માટે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત 4 સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. જ્યારે કોંગ્રેસે એક પણ ઉમેદવાર ઉતાર્યો ન હતો. બીજી તરફ ગઈકાલે એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના ચાર ઉમેદવાર […]

7 મંત્રીઓને રાજ્યસભાની ટિકિટ નહીં, 24 નવા ચહેરા સાથે 2024માં ભાજપનો નવો પ્લાન

નવી દિલ્હી: 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો પર 27 ફેબ્રુઆરીએ દ્વિવાર્ષિક ચૂંટણી થવાની છે. કેન્દ્રની સત્તાધારી ભાજપે 28 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તેમાંથી ચાર જ ઉમેદવાર જૂના ચહેરા છે અને 24 ઉમેદવારો નવા છે. જે ચહેરાઓને ફરીથી ટિકિટ અપાય છે, તેમાં ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાને ગુજરાતથી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ઓડિશાથી, કેન્દ્રીય મંત્રી એલ. […]

રાયબરેલીથી ‘બા’ રિટાયર: રામમંદિર લહેરે મજબૂર કર્યા કે સોનિયા ગાંધી માટે બેઠક છોડવી હતી જરૂરી?

નવી દિલ્હી: 1999થી સતત પાંચ વખત લોકસભા સાંસદ રહેવા છતાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જનતા વચ્ચે જઈને લોકસભામાં ચૂંટાવાની લડાયક વૃત્તિ છોડીને રાજ્યસભાના માધ્યમથી ચૂંટાવાનું વધુ પસંદ કર્યું છે. જેના કારણે નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જવાના છે. જો કે તેમની પાસે કોંગ્રેસશાસિત તેલંગાણામાં રાજ્યસભા અથવા લોકસભામાં જવાનું નિમંત્રણ […]

વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષ બન્યા ટીએમસીના રાજ્યસભાના ઉમેદવાર, 6 વર્ષ પહેલા કરી હતી ટિકિટ નહીં લેવાની વાત

નવી દિલ્હી: માત્ર નેતા-અભિનેતાઓ જ નહીં, પણ પત્રકારો પણ પોતાને લઈને કરેલા જાહેર નિવેદનોથી અલગ આચરણ કરતા હોય છે. તૃણમૂલ કોંગ્રેસે રવિવારે સાગરિકા ઘોષને 27 ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના સાહસથી પ્રેરીત છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સાગરિકા ઘોષણની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code