કેટલીકવાર શૈક્ષણિક જ્ઞાન કરતાં અનુભવ વધુ મહત્ત્વનો હોય છેઃ પીએમ મોદી
નવી દિલ્હીઃ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાંથી આજે 72 સાંસદો નિવૃત્ત થયા હતા. આ નેતાઓમાં કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ, જયરામ રમેશ અને એકે એન્ટની જેવા ઘણા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ સિવાય બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ નિવૃત્ત થઈ ગયા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં તેમના વિદાય ભાષણ દરમિયાન કહ્યું કે હું ઈચ્છું […]


