1. Home
  2. Tag "rajyasabha"

કેટલીકવાર શૈક્ષણિક જ્ઞાન કરતાં અનુભવ વધુ મહત્ત્વનો હોય છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાંથી આજે 72 સાંસદો નિવૃત્ત થયા હતા. આ નેતાઓમાં કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ, જયરામ રમેશ અને એકે એન્ટની જેવા ઘણા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ સિવાય બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ નિવૃત્ત થઈ ગયા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં તેમના વિદાય ભાષણ દરમિયાન કહ્યું કે હું ઈચ્છું […]

દેશના વિકાસ માટે 25 વર્ષના રોડમેપની જરૂરિયાતઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ

રાજ્યસભામાં બજેટ ઉપર ચર્ચા કેન્દ્ર સરકારનું ધ્યાન ઈકોનોમી ગ્રોથ ઉપર 20થી વધારે સ્ટાર્ટઅપ યુનિકોર્ન બનાવયા નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કરોના મહામારી સામે લઈ રહ્યાં છે. જો કે, હવે ભારતીય અર્થ વ્યવસ્થા હવે ધીમે-ધીમે કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારનું ધ્યાન ઈકોનોમિક ગ્રોથ ઉપર છે અને દેશના વિકાસ માટે 25 […]

“આ સરકારનું નામ કોઈ ડેટા ઉપલબ્ધ નહીં હોવુ જોઈએ,” ચિદમ્બરમના BJP ઉપર પ્રહાર

નવી દિલ્હીઃ લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ચર્ચા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રાજ્યસભામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, કોંગ્રેસને પરિવાર સિવાય કશું દેખાતું નથી. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે પણ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે કહ્યું […]

5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ લઘુત્તમ ટેકના ભાવ મુદ્દે સમિતિની કરાશે રચના

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર એક સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પછી MSP પર એક સમિતિની જાહેરાત કરવામાં આવશે. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા […]

રાજ્યસભામાં સરકારે એકીસામટે ત્રણ બીલ કરાવી દીધા પસાર, આ લાભ મળશે

રાજ્યસભામાં સરકારનો સપાટો એકીસામટે ત્રણ બીલ પસાર કરાવી દીધા ખાસ કરીને કારોબારને લઇને થશે ફાયદો નવી દિલ્હી: રાજ્યસભામાં વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સરકારે સપાટો બોલાવી દીધો છે. રાજ્યસભામાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ત્રણ મહત્વના બીલો રજૂ કર્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામાં લિમિટેડ લાયબેલિટી પાર્ટનરશીપ (અમેન્ડમેન્ટ) બીલ 2020, ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ […]

ઇતિહાસનું પુનરાવર્તન, 27 વર્ષ બાદ ફરીથી રાજ્યસભામાં નથી જમ્મૂ-કાશ્મીરનો કોઇપણ સદસ્ય

સંસદના ઉપલા ગૃહમાં ઇતિહાસનું થયું પુનરાવર્તન સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 27 વર્ષ બાદ ફરીથી કોઇપણ સભ્યો જમ્મૂ કાશ્મીરમાંથી નથી હાલમાં જ જમ્મૂ કાશ્મીરના ચાર સભ્યોના કાર્યકાળ પૂર્ણ થયા બાદ આ સ્થિતિ સર્જાઇ નવી દિલ્હી: સંસદના ઉપલા ગૃહમાં ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં 27 વર્ષ બાદ ફરીથી કોઇપણ સભ્યો જમ્મૂ કાશ્મીરમાંથી નથી. આવું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code