1. Home
  2. Tag "rajyasabha"

રાયબરેલીથી ‘બા’ રિટાયર: રામમંદિર લહેરે મજબૂર કર્યા કે સોનિયા ગાંધી માટે બેઠક છોડવી હતી જરૂરી?

નવી દિલ્હી: 1999થી સતત પાંચ વખત લોકસભા સાંસદ રહેવા છતાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જનતા વચ્ચે જઈને લોકસભામાં ચૂંટાવાની લડાયક વૃત્તિ છોડીને રાજ્યસભાના માધ્યમથી ચૂંટાવાનું વધુ પસંદ કર્યું છે. જેના કારણે નવા રાજકીય સમીકરણો ઉભા થયા છે. સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભામાં જવાના છે. જો કે તેમની પાસે કોંગ્રેસશાસિત તેલંગાણામાં રાજ્યસભા અથવા લોકસભામાં જવાનું નિમંત્રણ […]

વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષ બન્યા ટીએમસીના રાજ્યસભાના ઉમેદવાર, 6 વર્ષ પહેલા કરી હતી ટિકિટ નહીં લેવાની વાત

નવી દિલ્હી: માત્ર નેતા-અભિનેતાઓ જ નહીં, પણ પત્રકારો પણ પોતાને લઈને કરેલા જાહેર નિવેદનોથી અલગ આચરણ કરતા હોય છે. તૃણમૂલ કોંગ્રેસે રવિવારે સાગરિકા ઘોષને 27 ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના સાહસથી પ્રેરીત છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સાગરિકા ઘોષણની […]

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ જાહેર થયાં

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોમાં કોંગ્રેસ દ્વારા કોઇ દાવેદારી કરવામાં ન આવતા ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો બિન હરીફ જાહેર કરાયા છે. જેમાં વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકરે સૌપ્રથમ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ભાજપે  બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિહ ઝાલાના નામની જાહેરાત કરતા તેમણે પણ ફોર્મ સબમીટ કર્યા હતા. જો કે ફોર્મ ભરવાની સમય મર્યાદા વીત્યા બાદ […]

દેશના 25 કરોડ પરિવારને ગેસ કનેક્શન અપાયા, રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ રાજ્યસભામાં અદાણી મામલે વિપક્ષે હંગામો મચાવીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા, તેમજ કહ્યું હતું કે, છ દાયકામાં કોંગ્રેસના પરિવારે ખાડા જ ખોદયાં છે. હોઈ શકે કે તેમનો આવો ઈરાદો ના હોય પરંતુ તેમણે આમ જ કર્યું છે. જ્યારે બીજી તરફ દુનિયાના નાના-નાના દેશો […]

આંતરાષ્ટ્રીય એરપોર્ટસ ઉપર વિદેશથી આવતા પ્રવાસીઓના RTPCR રેન્ડમ સેમ્પલિંગ કરાશે

નવી દિલ્હીઃ કોવિડ-19 વૈશ્વિક મહામારીથી આજ સુધી વિશ્વમાં લોકોના આરોગ્ય અને જીવન નિર્વાહ પ્રભાવિત થઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન વાયરસે વિવિધ સ્વરૂપ (વેરિએન્ટ) ધારણ કરીને વૈશ્વિક આરોગ્યની સામે સતત જોખમ સર્જ્યુ છે અને દુનિયાના તમામ દેશ તેની ખરાબ અસરોથી પ્રભાવિત થયા છે. તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ સંસદમાં જણાવ્યું હતું. […]

સંસદના શિયાળુ સત્ર પહેલાં સરકારે 6 ડિસેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક: જાણો શું છે કારણ?

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે 29 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 17 બેઠકોનું આયોજન છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા  અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડીને આ તારીખો જાહેર કરવામાં આવી છે. લોકસભા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 17મી લોકસભાનું દસમું સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે સરકારી કામકાજ અનુસાર […]

કેટલીકવાર શૈક્ષણિક જ્ઞાન કરતાં અનુભવ વધુ મહત્ત્વનો હોય છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાંથી આજે 72 સાંસદો નિવૃત્ત થયા હતા. આ નેતાઓમાં કપિલ સિબ્બલ, પી. ચિદમ્બરમ, જયરામ રમેશ અને એકે એન્ટની જેવા ઘણા દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ સિવાય બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામી પણ નિવૃત્ત થઈ ગયા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં તેમના વિદાય ભાષણ દરમિયાન કહ્યું કે હું ઈચ્છું […]

દેશના વિકાસ માટે 25 વર્ષના રોડમેપની જરૂરિયાતઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ

રાજ્યસભામાં બજેટ ઉપર ચર્ચા કેન્દ્ર સરકારનું ધ્યાન ઈકોનોમી ગ્રોથ ઉપર 20થી વધારે સ્ટાર્ટઅપ યુનિકોર્ન બનાવયા નવી દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કરોના મહામારી સામે લઈ રહ્યાં છે. જો કે, હવે ભારતીય અર્થ વ્યવસ્થા હવે ધીમે-ધીમે કોરોનાની અસરમાંથી બહાર આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારનું ધ્યાન ઈકોનોમિક ગ્રોથ ઉપર છે અને દેશના વિકાસ માટે 25 […]

“આ સરકારનું નામ કોઈ ડેટા ઉપલબ્ધ નહીં હોવુ જોઈએ,” ચિદમ્બરમના BJP ઉપર પ્રહાર

નવી દિલ્હીઃ લોકસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપર ચર્ચા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. રાજ્યસભામાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, કોંગ્રેસને પરિવાર સિવાય કશું દેખાતું નથી. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે પણ કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. કોંગ્રેસના સિનિયર નેતા પી.ચિદમ્બરમે કહ્યું […]

5 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી બાદ લઘુત્તમ ટેકના ભાવ મુદ્દે સમિતિની કરાશે રચના

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર એક સમિતિ બનાવવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે રાજ્યસભામાં જણાવ્યું હતું કે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પછી MSP પર એક સમિતિની જાહેરાત કરવામાં આવશે. સરકાર ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code