1. Home
  2. Tag "ram bhakt"

અયોધ્યામાં રામ મંદિર માટે ભક્તોની લેવાશે મદદ, વિશ્વ હિન્દુ પરિષદ 11 કરોડ પરિવારનો કરશે સંપર્ક

દિલ્હીઃ અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ ઉપર ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરની તૈયારીઓ ચાલી રહી છે. આ મંદિર બનાવવા માટે રામ ભક્તો પાસે મદદ લેવામાં આવશે. જે માટે સમગ્ર દેશમાં વિશ્વ હિન્દુ પરિષદ અભિયાન ચલાશે. વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકરો દેશના ચાર લાખ ગામમાં 11 કરોડ પરિવારનો સંપર્ક કરશે. એટલું જ રામ ભક્તો દ્વારા મંદિર નિર્માણ માટે આર્થિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code