1. Home
  2. Tag "ram navami"

બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા ઉપર પથ્થરમારાની ઘટનાથી રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં રામ નવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણની ઘટનાઓને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપ આ ઘટનાઓને લઈને વર્તમાન ટીએમસી સરકારને સતત ઘેરી રહી છે. તેણે આરોપ લગાવ્યો છે કે, પોલીસે અસામાજીકતત્વોને સમર્થન આપ્યું છે. દરમિયાન  વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ રાજ્યપાલને પત્ર લખીને NIA તપાસની માંગ કરી છે. શોત્રાયાત્રા દરમિયાન તોફાની તત્વોએ પરથી […]

રામ નવમીઃ ગુજરાત બન્યું રામમય, ઠેર-ઠેર ભવ્ય શોભાયાત્રા યોજાઈ

મંદિરમાં રામધૂન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા સવારથી જ રામજી મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં આવે રામ નવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ રામજી મંદિરોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. તેમજ મંદિરો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યાં હતા. આ ઉપરાંત વિવિધ મંદિરોમાં રામધૂન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો […]

રામ નવમીએ વિશેષ દર્શન: સુરતમાં સોના-ચાંદીની રામાયણ દર્શન માટે મુકાઈ

રામાયણની ગણતરી હિન્દુ ધર્મના પ્રખ્યાત અને મહાન ગ્રંથ તરીકે થાય છે. રામાયણ સાથે ગણા લોકોનો વિશ્વાસ જોડાયેલો છે. 1977માં રામાયણ ખૂબ એનોખી રીતે લખાયું હતુ. આ રામાયણ સોના-ચાંદી, હીરા-મોતીની બનેલી હતા. આ કિંમતી રામાયણ આજે પણ હાજર છે. • 4000 હીરા, માણેક અને નીલમણિનો પણ ઉપયોગ થયો છે આ રામાયણ 530 પૃષ્ઠની છે. તેને લખવા […]

રામ નવમીઃ રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું

લખનૌઃ રામ નવમીની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યાનગરી પણ આજના પાવન પર્વ પર રામમય બની છે. સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામજીના દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામ નવમી છે. રામલલાને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. લગભગ ચાર મિનિટ સુધી રામલલાની […]

રામનવમીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીને દિવ્ય અભિષેક કરાયો

લખનૌઃ રામનવમીની સમગ્ર દેશમાં ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં બનેલા ભવ્ય શ્રી રામજી મંદિરમાં પ્રથમવાર રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સવારથી જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. રામલલાના દર્શન માટે આવતા […]

રામ નવમીનો દિવસ આ 5 રાશિના લોકો માટે છે ખાસ, અનેક રીતે આપશે ફાયદો

શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ કર્ક રાશિ અને કર્ક લગ્નમાં થયો હતો અને આ વખતે રામ નવમીના દિવસે પણ એવો જ યોગ બની રહ્યો છે. બપોરના અભિજિત મુહૂર્તમાં પણ આવો જ સંયોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ગજકેસરી યોગની પણ અસર જોવા મળશે. ભગવાન રામની કુંડળીમાં સૂર્ય દસમા ભાવમાં સ્થિત છે અને ઉચ્ચ રાશિમાં […]

રામ નવમી પર પ્રભુ શ્રી રામને આ 5 વસ્તુઓ અર્પણ કરો

વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખે થયો હતો. આ દિવસે રામનવમી માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઘણી ધામધૂમથી ઉજવવામાં આવે છે. રામ નવમી પર ભગવાન રામના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. રામલલાને પ્રસન્ન કરવા માટે આ દિવસે તેમની મનપસંદ વાનગીઓ ચડાવવી જોઈએ. […]

રામનવમી પર્વ પર હનુમાનગઢીમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

લખનૌઃ રામનવમી મહોત્સવને લઈને અયોધ્યામાં રામલલાના મંદિર પછી હવે હનુમાનગઢીના દર્શન શેડ્યુલ જારી કર્યા છે. રામનવમીને જોતા દર્શનનો સેડ્યુલ જારી કર્યું છે. નવા દર્શન શેડ્યુલ લાગુ થઈ જશે. નવા શેડ્યુલ અનુસાર હનુમાનગઢી પર 3 થી 4 સુધી હનુમાનજીની આરતી પૂજા અને શ્રૃંગાર થશે. ભક્તોનો પ્રવેશ સવારે 4 વાગ્યાથી શરૂ થશે. આ પછી મંદિરના દરવાજા બપોર […]

અમદાવાદમાં વિશ્વહિન્દુ પરિષદ દ્વારા રામનવમીએ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે,

અમદાવાદઃ શહેરમાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ રામ નવમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. શહેરના તમામ રામ મંદિરોમાં પૂજા-પાઠ હવનનું વિશેષ આયોજન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર તેમજ અલગ-અલગ વિસ્તારમાં થઈને કુલ સાત કિલોમીટર વિસ્તારમાં રામ શોભાયાત્રા નીકળશે. જેમાં અખાડા, હાથી, ઊંટગાડી, […]

ઈન્દોરઃ રામનવમી નિમિત્તે બેલેશ્વલ મંદિરમાં કુંવાની ઉપર બાંધકામ તુટ્યું, અનેક લોકો કુવામાં ખાબક્યાં

ભોપાલઃ રામનવમી ઉપર ઈન્કોરમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. શહેરના પટેલ નગર સ્થિત બેલેશ્વર મંદિરમાં બાવડી એટલે કે કુવાની છત ધરાશાયી થતા અનેક શ્રદ્ધાલુઓ કુવામાં ખાબક્યાં હતા. આ કુવાની ઉંડાઈ લગભગ 50 ફુટ હોવાનું જાણવા મળે છે. એક ડઝનથી વધારે લોકો અંદર પડ્યાની આશંકા છે. વહીવટી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને બચાવ કામગીરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code