1. Home
  2. Tag "ramayan"

ડીએમકેના એ. રાજાએ અલગ તમિલ દેશનો રાગ આલાપ્યો, કહ્યુ-કહી દો અમે સૌ રામના દુશ્મન છીએ

નવી દિલ્હી: ડીએમકેના નેતા એ. રાજા ફરી એકવાર તેમના વિવાદીત નિવેદનને કારણે ચર્ચામાં છે. મામલો તેમના ભારત અને સનાતન ધર્મને લઈને આપવામાં આવેલા વિવાદીત નિવેદનન છે. એ. રાજાએ પોતાના તાજેતરના એક નિવેદનમાં કહ્યુ છે કે ભારત એક રાષ્ટ્ર છે જ નહીં. આ વાતને સારી રીતે સમજી લો. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત […]

સ્વામીપ્રસાદ મૌર્ય ફરી ભાન ભૂલ્યા, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ઢોંગ ગણાવી હદ કરી!

લખનૌ: વિવાદાસ્પદ નિવેદનબાજી કરીને રામાયણને પણ નહીં છોડનારા સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવના ખાસ સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર વિવાદીત ટીપ્પણીઓ કરીને લાગણીઓ દુભાવી છે. મૌર્યે કહ્યુ છે કે અયોધ્યાના રામમંદિરમાં રામલલા પ્રાણપ્રતિષ્ઠા ઢોંગ અને આડંબર છે. તેમણે કહ્યુ છે કે પ્રાણપ્રતિષ્ઠાથી પથ્થર સજીવ થઈ જાય તો પછી તો કોઈ મરત […]

‘રામાયણ’માં રણબીર કપૂર સાથે જોવા મળશે આ અભિનેત્રી

મુંબઈ: રણબીર કપૂર હાલમાં તેની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘એનિમલ’ માટે ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે. હવે તેની આગામી ફિલ્મ વિશે નવી માહિતી સામે આવી છે. ‘એનિમલ’ રિલીઝ થયા બાદ તે તેની આગામી ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરૂ કરશે. વાસ્તવમાં, રણબીર કપૂરની આગામી ફિલ્મ […]

દર્શકોની માંગ પર રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી એકવાર ટેલિવિઝન પર આ દિવસથી આ ચેનલ પર પ્રસારિત કરાશે

રામાયણ ફરીથી થશે પ્રસારિત દર્શકોની માંગ પર ફરીથી રામાયણ જોવા મળશે દિલ્હીઃ-  તાજેતરમાં રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મના ડાયલોગ્સ દર્શકોને પસંદ આવ્યા ન હતા ફિલ્મનો વિરોધ પણ થયો હતો અને આ દિવસોમાં જૂની રામાયણ ચર્ચામાં આવી હતી ત્યારે હવે જૂની જાણતી રામાનંદની રાયણ મેકર્સે ફરી ટેલિવિઝન પ્રસારિત કરવાનો નિર્ણય […]

‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવીને ઘરે-ઘરે જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા ચીખલિયા આ સીરિયલમાં જોવા મળશે

મુંબઈ : નિર્માતા-નિર્દેશક રામાનંદ સાગરની ખૂબ જ લોકપ્રિય સીરિયલ ‘રામાયણ’માં સીતાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી બનેલી અભિનેત્રી દીપિકા ચીખલિયા 33 વર્ષ બાદ નાના પડદા પર વાપસી કરવા જઈ રહી છે. દીપિકા ચીખલિયા છેલ્લે 1990માં સંજય ખાનની સીરિયલ ‘ધ સોર્ડ ઑફ ટીપુ સુલતાન’માં નાના પડદા પર જોવા મળી હતી. દીપિકાએ મંગળવારથી તેની નવી સિરિયલનું શૂટિંગ શરૂ […]

રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલનો આજે જન્મદિવસ,સફળતા મેળવતા પહેલા કર્યો ઘણો સંઘર્ષ

અભિનેતા અરુણ ગોવિલનો આજે જન્મદિવસ સફળતા મેળવતા પહેલા ઘણો સંઘર્ષ કર્યો રામનું પાત્ર ભજવીને મળ્યું સન્માન મુંબઈ:પ્રખ્યાત ટીવી સિરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરુણ ગોવિલનો આજે જન્મદિવસ છે.યુપીની મેરઠ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા બાદ 17 વર્ષની ઉંમરે તેઓ બિઝનેસના સંબંધમાં મુંબઈ આવ્યા હતા.પરંતુ તે દરમિયાન તે અભિનય તરફ આકર્ષાયા.પરંતુ સીરિયલ રામાયણે તેનું જીવન બદલી નાખ્યું.તેમના […]

દૂરદર્શન પર પ્રસારિત  થતી ‘રામાયણ’ સિરીયલમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીવું 83 વર્ષની વયે નિધન

રામાયણના રાવણનું 83 વર્ષેની વયે નિધન મનોરંજન જગતમાં શોકનો માહોલ મુંબઈઃ- ભારતભરમાં ખૂબ જ પ્રચલીત દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગરની પૌરાણિક સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર અભિનેતા એવા અરવિંદ ત્રિવેદીનું મંગળવારની રાતે નિધન થયું છે. અભિનેતાના મૃત્યુના સમાચારથી મનોરંજન જગત સહિત પરિવારના લોકોમાં શોક જોવા મળ્યો છે ,તેમના મૃત્યુની તેમના સંબંધીઓ દ્રારા પૃષ્ટિ કરવામાં […]

સારા સમાચાર:ફિલ્મ રામાયણમાં આ એકટર ભજવશે રામનું પાત્ર

રામની ભૂમિકા અંગે નવા સમાચાર આવ્યા સામે રામાયણમાં રણબીર કપૂર ભજવશે રામની ભૂમિકા મહેશ બાબુની જગ્યાએ રણબીર કપૂર જોવા મળશે મુંબઈ:બોલીવૂડ ફિલ્મ નિર્માતા મધુ મંટેના ટૂંક સમયમાં ચાહકોની સામે રામાયણ પર આધારિત ફિલ્મ રજૂ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મ મોટા બજેટની બનવાની છે. ભારતીય સિનેમાની સૌથી મોટી સ્ટારકાસ્ટ આ ફિલ્મમાં ચાહકોને દેખાશે. આ ફિલ્મનું […]

રામાયણમાં રામના પાત્રમાં જોવા મળશે સાઉથનો સુપરસ્ટાર મહેશબાબુ, સીતાના પાત્ર માટે આ બે હિરોઈનનું નામ ચર્ચામાં

રામાયણમાં રામ બનશે સાઉથના મહેશબાબુ રાવણના પાત્રમાં જોવા મળશે ઋતિક રોશન સીતાના પાત્ર માટે કરીના અથવા દીપિકા ? મુંબઈ: દિગ્દર્શક નિતેશ તિવારીની આવનારી ફિલ્મ રામાયણની ચર્ચા હાલ મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં થઇ રહી છે. આ ફિલ્મને નિર્માતા મધુ મન્ટેના મોટા પાયે નિર્માણ કરવાની યોજનામાં છે. આ ફિલ્મની સ્ટારકાસ્ટ પર લાંબા સમયથી ચર્ચા છે. સૂત્રના અનુસાર, આ ફિલ્મમાં રાવણના […]

ટીવી પર ફરી એકવાર ‘રામાયણ’ની વાપસી પર ઓનસ્ક્રીન સીતાએ વ્યક્ત કરી ખુશી

ટીવી પર ફરી એકવાર સિરિયલ ‘રામાયણ’ની વાપસી દર્શકો ફરીથી ટીવી સ્ક્રીન પર શ્રીરામના કરી શકશે દર્શન રામાયણની ઓનસ્ક્રીન સીતાએ વ્યક્ત કરી ખુશી    મુંબઈ : એંસીના દાયકાની લોકપ્રિય સિરીઝ રામાયણને ગયા વર્ષે પ્રેક્ષકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. હવે ફરી એકવાર ટેલિવિઝન પર રામાયણનો પ્રીમિયર થઇ રહ્યો છે. રામાનંદ સાગર શોમાં રામ તરીકે અરૂણ ગોવિલ,સીતા તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code