1. Home
  2. Tag "Ramdas Athavale"

કેન્દ્ર સરકાર તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલે છે: રામદાસ આઠવલે

અમદાવાદઃ સુરતમાં કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું કે અમારી સરકારે 80 લાખ લોકોને મફત અનાજ આપી તેમને સશકત બનાવવાનો પ્રયાસ આદર્યો છે. સાથે જ સરકારની વિવિધ યોજનાઓ લોકોના ઘર સુધી પહોચાડવામાં સફળ રહી છે. સુરત ખાતે પક્ષના સંમેલનમાં હાજરી આપવા આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું […]

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટઃ પર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને રામદાસ અઠાવલે વચ્ચે બેઠક

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સીએમ ઠાકરે સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયાં છે, હાલ સીએમ ઠાકરે સરકાર લઘુમતીમાં મુકાઈ છે. દરમિયાન ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને એનડીએના સભ્ય રામદાસ અઠાવલે વચ્ચે બેઠક મળી હતી. જેમાં હાલની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં રાજકીય સંકટને લઈને ભાજપ દ્વારા મંથન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન કેન્દ્રીય […]

કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલે એ શશી થરુરને ટ્વિટર પર શીખવાડ્યા અંગ્રેજીના પાઠ

કેન્દ્રીયમંત્રી રામદાસ અઠાવલેએ શશી થરુરને ટ્વિટર પર આડેહાથ લીધા અંગ્રજીના પાઠ શશી થરુરને શીખવાડ્યા દિલ્હીઃ-  શશી થરુર કે જે પોતે પોતાના જ્ઞાન અને ભાષાને લઈને હંમેશા ચર્ચામાં રહે છે, ખાસ કરીને અંગ્રેજી પર સારી કપડ ઘરાવાની તેમની ઈમેજ છે, જો કે શશી થરૂર કે જે ઇંગલિશ શબ્દભંડોળના સમૃદ્ધ અને અપ્રચલિત શબ્દોના ઉપયોગ માટે માન્ય છે,તેમની […]

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગુજરાતમાં 59 લાખ લોકોને મફત ગેસ સિલિન્ડર મળ્યાઃ રામદાસ આઠવલે

અમદાવાદઃ દેશમાં અત્યાર સુધી રસીકરણનું ઐતિહાસિક કામ થયું છે અને આ કામ હજુ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સૌએ મફત રસીકરણ બદલ મોદી સરકારનો આભાર માન્યો છે. હું પણ તેમનો આભાર માનું છું. તેમ અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જનધન યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code