1. Home
  2. Tag "Ramwan"

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લીધે રાજકોટના રામવનમાં 22મી જાન્યુઆરીએ નિશુલ્ક પ્રવેશ અપાશે

રાજકોટઃ અયોધ્યા ખાતે આગામી 22મી જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજાવવાનો છે. ત્યારે 22મી જાન્યુઆરીએ રાજકોટમાં મ્યુનિ.સંચાલિત રામનવમાં લોકોને મફત પ્રવેશ આપવામાં આવશે. વધુમાં વધુ લોકો આ પવિત્ર દિવસે રામ વનની મુલાકાત લઈ શકે તે માટે મ્યુનિ. દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આરએમસીના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના આજી ડેમ પાસે, કિશાન ગૌ […]

રાજકોટમાં રામવનમાં ટિકિટને લઈને ફુડકોર્ટ માટે મ્યુનિ.એ ટેન્ડર બહાર પાડ્યા

રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  આજી ડેમની બાજુમાં વિશાળ જગ્યા પર રામવનનું નિર્માણ કરવામાં આવ્યુ છે. રામવનમાં પ્રવેશ માટે ટીકીટ લેવાનું શરૂ કરી દેવાયાના 3 મહિના બાદ હવે રામવનની ટીકીટથી માંડી ફૂડ કોર્ટના સંચાલનનો કોન્ટ્રાકટ આપવાના ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. એક તરફ મ્યુનિ પ્રદ્યુમન પાર્ક ઝુનું સંચાલન જાતે કરે છે ત્યારે રામવનનું સંચાલન ગાંધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code