રણવીર સિંહની ફિલ્મ “જયેશભાઈ જોરદાર” તા. 13મીએ રિલીઝ થશે
મુંબઈ: બોલિવૂડ એક્ટર રણવીર સિંહની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ 13 મે 2022ના રોજ રિલીઝ થશે. રણવીર સિંહની ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ 25 ફેબ્રુઆરી 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ને નવી રિલીઝ ડેટ મળી છે. […]