1. Home
  2. Tag "Rashtriya Swanyasevak Sangh"

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી સુરત આવશે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બરના રોજ સાંજના 4 કલાકે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આયોજીત અંગદાતા પરિવારોના સન્માન સમારંભ તથા ભારતીય ડાક વિભાગ દ્વારા અંગદાનને સમર્પિત વિશેષ કવરના અનાવરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહેશે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code