1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી સુરત આવશે
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી સુરત આવશે

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી સુરત આવશે

0
Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બરના રોજ સાંજના 4 કલાકે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આયોજીત અંગદાતા પરિવારોના સન્માન સમારંભ તથા ભારતીય ડાક વિભાગ દ્વારા અંગદાનને સમર્પિત વિશેષ કવરના અનાવરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code