1. Home
  2. Tag "Rathyatra"

જગન્નાથજી રથયાત્રાઃ સરસપુરમાં ભગવાનનું મામેરુ કરાયું, લાખો ભક્તોએ લીધો પ્રસાદ

અમદાવાદઃ શહેરમાં આજે પરંપરાગત રૂટ ઉપર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી. દરમિયાન બપોરના સમયે ભગવાન મામાના ઘર સરસપુર પહોંચ્યાં હતા. અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. જય જગન્નાથના નાદ સાથે સમગ્ર સરસપુર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. સરસપુરમાં ભગવાન, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજીનું મામેરુ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં સરસપુરની વિવિધ […]

રથયાત્રાઃ શણગારેલા ટ્રકો અને અખાડીયનો આકર્ષણનું કેન્દ્ર બન્યાં, ભજન મંડળીઓએ ધાર્મિક માહોલ ઉભો કર્યો

અમદાવાદઃ શહેરમાં આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં શણગારવામાં આવેલી 100 જેટલી ટ્રકો અને વિવિધ કરતબો બતાવતા અકાડીયનો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. આ ઉપરાંત ભજન મંડળીઓએ પણ ભજનની રમઝટ બોલાવીને વાતાવરણને વધારે ધાર્મિક બનાવ્યું હતું. અમદાવાદ શહેરમાં આજે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી સાથે નજર ચર્ચાએ નીકળ્યાં હતા. રથયાત્રામાં સૌથી આગળ 18 ગજરાજ, શણગારેલા […]

જગન્નાથજીની રથયાત્રાઃ ભાવનગરમાં ભોંય સમાજના યુવાનોએ રથ ખેંચીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢીબીજના પર્વ નિમિત્તે અમદાવાદ સહિત સમગ્ર રાજ્ય જગન્નાથ મય બન્યું છે. દરમિયાન ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રૂટ ઉપર 38મી રથયાત્રા નીકળી હતી. રથયાત્રાના રૂટ ઉપર ઠેર-ઠેર ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. ભાવનગરમાં 38મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભારે હર્ષોલ્લાસ સાથે રથયાત્રા રાજમાર્ગો પર […]

રાજકોટ જગન્નાથજીની વિશાળ શોભાયાત્ર નીકળી, ભગવાનના દર્શન કરવા ઉમટ્યાં શ્રદ્ધાળુઓ

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી બીજના પાવનપર્વ ઉપર અમદાવાદ શહેર સહિત રાજ્યના વિવિધ શહેરો-નગરોમાં ભગવાનની રથયાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રાજકોટમાં કૌલાષધામ આશ્રમ સ્થિત જગન્નાથજી મંદિર ખાતે સવારે ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાવ્યા બાદ પહિંદ વીધી કરાવીને […]

જન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદમાં પરંપરાગત રૂટ ઉપર નીકળેલી રથયાત્રાનું ઠેર-ઠેર ભવ્ય સ્વાગત

આજે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નગર ચર્ચાએ નીકળશે નગરનો નાથ અમદાવાદઃ શહેરમાં નગરચર્યા માટે નીકળેલા ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી મામાના ઘર સરસપુર પહોંચ્યાં હતા. અહીં તેમને આવકારવામાં આવ્યાં હતા. તેમજ રથયાત્રામાં જોડાયેલા લાખો શ્રદ્ધાળુઓ માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં સરસપુરની વિવિધ પોળોમાં રથયાત્રામાં જોડાયેલા ખલાસીઓ, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ પ્રસાદ આરોગ્યો […]

દાણીલીમડા સ્થિત કોર્પોરેશન કચેરીએ ભગવાનના રથનું ભવ્ય સ્વાગત

  અમદાવાદઃ અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરની નીકળેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પોતાના પરંપરાગત રૂટ ઉપર આગળ વધતા વધતા કોર્પોરેશન કચેરી પહોંચી હતી. અહીં ભગવાન જગન્નાથજીના રથનું તથા મંહત દિલીપદાસજી મહારાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના પ્રથમ નાગરિકે એવા મેયર કિરીટ પરમાર સહિતના મહાનુભાવોએ ભગવાન જગન્નાથજીની પુજા કરી હતી. તેમજ દિલીપદાસજીના આર્શિવચન મેળવ્યાં હતા. જમાલપુરથી નીકળેલી […]

અમદાવાદ જગન્નાથની રથયાત્રામાં કોમી એકતાના થયા દર્શન, મુસ્લિમ બિરાદરોએ ભગવાન જગન્નાથને આવકાર્યા

  અમદાવાદઃ-  આજરોજ અમદાવાદ ખાતે ભગવાન જગનન્નાથની 1465મી રથયાત્રા નીકળી રહી છએ આ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ જોડાયા છે. ત્યારે આજરોજ આ યાત્રા દરમિયાન કોમી એતાના પણ દર્શન થયા હતા. મુસ્લિમ બિરાદરો દ્રારા અહી ભગવાનને આવકારવામાં આવ્યા હતા જે એકતાનું પ્રતિક દર્શાવી જાય છે.અહી જોવા મળ્યું હતું કે મુસ્લિમ સમાજના લોકો ભગવાનને આવકારવા આવ્યા જાણકારી અનુસાર […]

અમદાવાદમાં રથયાત્રા પૂર્વે પોલીસ બની એક્ટિવ, ગેરકાયદે રહેતા 18 બાંગ્લાદેશી પકડાયાં

અમદાવાદ: શહેરમાં અષાઢી બીજના દિને યોજાતી પરંપરાગત રથયાત્રાને હવે 18 દિવસ બાકી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ એલર્ટ બની છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસનો જડબેસાલાક બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. રથયાત્રા પહેલા જ પોલીસે ચેકિંગ શરૂ કરી દીધું છે. રાત્રી દરમિયાન તમામ હોટલોની તપાસ પણ કરવામાં આવી રહી છે. દરમિયાન શંકમંદ લોકોને […]

જગન્નાથજીની રથયાત્રાનું મુખ્યમંત્રીએ સી.એમ ડેશબોર્ડના માધ્યમથી નિરિક્ષણ કર્યુ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની 145મી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યના નગરોમાં અષાઢી બીજે નીકળેલી રથયાત્રાઓનું તલસ્પર્શી નિરિક્ષણ સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી કર્યું હતું. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રાજયના પોલીસ વડા દ્વારા પણ સમગ્ર રથયાત્રા ઉપર નજર રાખવામાં આવી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદના જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું […]

ભગવાન જગન્નાથજી આગામી વર્ષે નવા રથમાં નગરચર્યાએ નીકળશે

અમદાવાદઃ શહેરમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. દરમિયાન મંદિરના મહંત દિલીપ દાસજીએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના આ રથને બદલે ભગવાન આવતા વર્ષે નવ નિર્મિત રથમાં નગરચર્યાએ નીકળશે અને જૂના રથને વિશેષ ઐતિહાસિક સ્મૃતિ તરીકે જાળવી રાખવામાં આવશે. અમદાવાદમાં 200 વર્ષ કરતાં પણ વઘારે સમયથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code