1. Home
  2. Tag "Rathyatra"

પુરીમાં જગન્નાથ રથયાત્રા માટે ‘પહંડી’ વિધિનો આરંભ – PM મોદીએ રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી

પુરીમાં જગન્નાથ રથયાત્રા માટે ‘પહંડી’ વિધિનો આરંભ PM મોદીએ પાઠવી દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ  દિલ્હીઃ- દેશભરમાં આજે અષાઢી બીજના રોજ ઘૂમઘામથી રથયાત્રાની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે ,ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં રાજ્યભરમાંથી લાખો લોકો ભાગ લે તેવી અપેક્ષા સેવાઈ રહી  છે, કોઈપણ અપ્રિય ઘટનાને રોકવા માટે શહેરના તમામ માર્ગો પર ઓછામાં હજારોની સંખ્યામાં સુરક્ષા જવાનો તૈનાત […]

રાજકોટમાં પણ રથયાત્રાની તૈયારીઓ જોરશોરથી, પ્રશાસનનો સુરક્ષાને લઈને જોરદાર બંદોબસ્ત

રાજકોટ: હાલ ભગવાન જગન્નાથની રથયાત્રાને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે અત્યારથી જ રાજકોટ શહેરમાં આવેલા ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહત્વનું છે કે આ રથયાત્રામાં સામજિક અને રાજકીય ક્ષેત્રના અનેક મહાનુભાવો, પોલીસ કમિશનર તેમજ દેશભરમાંથી સાધુ સંતો જોડાશે. રથયાત્રાની વાત કરીએ તો 30 જુનના રોજ સાંજે 4 વાગ્યે ભગવાન […]

જય જગન્નાથજીઃ મોડાસામાં રથયાત્રાની જોરદાર તૈયારીઓ શરૂ

અમદાવાદ: ભગવાન જગન્નાથ અષાઢી બીજના દિવસે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળવાના છે ત્યારે અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે નિકળનાર 40મી રથયાત્રાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. શહેરના બાલકદાસજીના મંદિરથી નિકળનાર રથયાત્રાની લઈ રથયાત્રા ઉત્સવ સમિતિ દ્વારા રથની સફાઈ કરી, શણગારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણને લઈ […]

અમદાવાદઃ રથયાત્રામાં 3 હજારથી વધારે પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત રહશે, ડ્રોન મારફતે નજર રખાશે

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં અષાઢી બીજના દિવસે નીકળતી પરંપરાગત રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર અને રથયાત્રાના રૂટ ઉપર 3 હજારથી વધારે પોલીસ તૈનાત રહેશે. આ ઉપરાંત ડ્રોન મારફતે રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે. રથયાત્રામાં લગભગ એક હજારથી […]

અમદાવાદઃ રથયાત્રા પૂર્વે પોલીસે હથિયારોનો જથ્થો ઝડપી લીધો, આરોપીની ધરપકડ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેમજ આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાશે. જેથી પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને વાહન ચેકીંગ તથા પેટ્રોલીંગમાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન અમદાવાદ પોલીસે હથિયારો અને કારતુસનો ઝડપી લીધો હતો. તેમજ હથિયાર સાથે એક […]

અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ તૈયારીઓ, ગૃહરાજ્ય મંત્રીએ જગન્નાથ મંદિરમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી

અમદાવાદઃ શહેરમાં પરંપરાગત દર વર્ષે અષાઢી બીજના રોજ નિકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને  દોઠેક મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે જગન્નાથ મંદિર દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોરોના મહામારીને કારણે સતત બે વર્ષ સુધી ભગવાનની રથયાત્રા ભક્તો વિના જ નીકળી હતી. પરંતુ આ વર્ષે એટલે કે 1 જુલાઈએ જમાલપુર જગન્નાથ મંદિર દ્વારા […]

રાજકોટ અને ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે યોજાઈ

રાજકોટઃ ભાવનગર અને રાજકોટમાં આજે અષાઢી બીજે શહેરમાં કોરોનાની ગાઈડલાઈન સાથે અને ટૂંકા રૂટની રથયાત્રા નીકળી હતી. રાજકોટ શહેરના નાનામવા રોડ પર આવેલા કૈલાસધામ આશ્રમ ખાતે સોમવારે સવારે 7.30 કલાકે મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. આ મંગળા આરતીમાં રાજકોટના મહારાજા માંધાતાસિંહ, મેયર ડો. પ્રદીપ ડવ, ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજ, કમલેશ મીરાણી તમામ […]

અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

અમદાવાદઃ શહેરમાં આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલભદ્રજી સાથે નગર ચર્ચાએ નીકળ્યાં હતા. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આતરી કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પહિંદ વિધી કરીને રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રા દરમિયાન ભક્તોની ભીડ એકત્ર ના થાય તે માટે રૂટમાં આવતા વિસ્તારોમાં કર્ફ્યુનો અમલ કરવામાં […]

ઓડીશા અને ગુજરાતમાં નિકળેલી રથયાત્રાને લઈને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

પીએમ મોદીએ રથયાત્રાની શુભકામના પાઠવી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ શુભેચ્છાઓ પાઠવી   દિલ્હીઃ- કોરોના સંકટ વચ્ચે  ભગવાન જગન્નાથની રથયાત્રા સોમવારની સવારે ઓડિશાના પુરી અને ગુજરાતમાં અમદાવાદમાં નીકળી રહી છે. કોરોના મહામારી ફેલાવાના ભયને જોતા આ વખતે પણ ભક્તોને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા નથી. યાત્રામાં ફક્ત મંદિર સંકુલ સાથે સંકળાયેલા લોકોને અને કેટલાક અન્ય પસંદ કરેલા […]

અમદાવાદની રથયાત્રા-2021: સીએમ રૂપાણીએ કરી મંદિરમાં આરતી, Dy.CM નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત

અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રા નીકળી મુખ્યમંત્રી રૂપાણીએ કરી મંદિરમાં આરતી સાથે Dy.CM નીતિન પટેલ પણ રહ્યા ઉપસ્થિત અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથ શહેરની યાત્રાએ નીકળ્યા છે. ત્યારે ભગવાન યાત્રા પર નીકળે તે પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ મંદિરમાં આરતી કરી છે અને તેમની સાથે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code