ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદના 8 વિસ્તારમાં કરફ્યુનું જાહેરનામું બહાર પાડ્યું
અમદાવાદઃ ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મંદિર દ્વારા તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. તેમજ ભક્તોમાં રથયાત્રાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે સરકારે શરતોને આધીન રથયાત્રાની મંજૂરી આપી છે. દરમિયાન અમદાવાદના પોલીસ કમિશનરે રથયાત્રાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. રથયાત્રાના રુટ પર ખાનગી વાહનોનું પાર્કિંગ કરી શકાશે નહીં. આ ઉપરાંત રથયાત્રાના રુટમાં આવતા 8 […]