1. Home
  2. Tag "Rbi repo rate"

મુદ્રા નીતિ સમિતિની બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં કોઇ ફેરફાર ન કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) 6 ઑગસ્ટે યોજાનારી મુદ્રા નીતિ સમિતિ (એમપીસી)ની બેઠકમાં રેપો રેટમાં કોઇ ફેરફાર નહીં કરે એવી શક્યતા છે. એચએસબીસી ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચના રિપોર્ટ અનુસાર, વૈશ્વિક બજારની અનિશ્ચિતતા અને શુલ્ક સંબંધિત ચિંતાઓ વચ્ચે, આગામી ત્રણ ત્રિમાસિક સમયમાં ભારતમાં જીડીપી 7 ટકા રહે તેવી ધારણા છે, જે હાલના અંદાજથી વધુ છે. વિશ્લેષકોએ […]

RBI દ્રારા મોટી રાહત – સતત ત્રીજી વખત રેપો રેટ યથાવત ,6.50 ટકા સ્થિર

દિલ્હીઃ- ભારતીય રિઝર્વ બેંક દ્રારા મોટી રહાતના ,માચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સતત ત્રીજી વખત આરબીઆઈ દ્રારા રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો બદલાવ કરવામાં ન આવતા 6.50 પર રેપો રેટ યથાવત રાખવામાં આવ્યો છે. મળતી વિગતો અનુસાર ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિએ નીતિ નિર્ણયની જાહેરાત કરી છે. મોનેટરી પોલિસી કમિટીએ લોકોને રાહત […]

RBIએ વ્યાજ દરોમાં ન કર્યો કોઈ ફેરફાર ,રેપો રેટ 6.50 ટકા પર યથાવત

આરબીઆઈએ વ્યાજ દરો યથાવત રાખઅયા રેટો રેટ 6.50 ટકા પર યથાવત દિલ્હીઃ- ભારતીય રિઝર્વ બેંકની ત્રણ દિવસની બેઠક ચાલી રહી હતી  6 જૂનથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPCની બેઠક શરુથી હતી જે  આજે એટલે કે  8 જૂન સુધી ચાલી હતી ત્યારે, RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો […]

RBI એ અચાનક જ રેપો રેટના દરોમાં શા માટે કર્યો વધારો ,જાણો

આરબીઆઈ એ અચાનક જ રેપો રેટના દરોમાં કર્યો વધારો આરબીઆઈએ રેપો રેટમાં વધારો કર્યો દિલ્હીઃ- આજરોજ બુધવારે  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રેપો રેટમાં વધારો કર્યો છે. આજે આ રેટમાં અચાનક વધારો કરીને દેશના કરોડો લોકો આશષ્ચર્ય થયું છેસઆરબીઆઈના આ પગલા પછી કદાચ તમારા મનમાં પ્રશ્ન થયો હશે કે આ અચાનક ફેરફાર શા માટે કરવામાં આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code