ભારતની સેના દરેક મુશ્કેલી-પરિસ્થિતિનો સામનો કરવા તૈયારઃ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે
નવી દિલ્હીઃ આર્મી ડે પહેલા આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ રાજધાની દિલ્હીમાં વાર્ષિક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. આર્મી ચીફે કહ્યું કે, ઉત્તરીય સરહદ પર સ્થિતિ નિયંત્રણમાં છે. ચીન સાથે સૈન્ય અને રાજદ્વારી સ્તરે સતત વાતચીત થઈ રહી છે. પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. ભારતની સેના દરેક મુશ્કેલી, દરેક પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. જનરલ મનોજ […]