કોને મળશે ‘પદ્મ પુરસ્કાર’ કેન્દ્રએ જનતા પાસેથી નામ માંગ્યા
કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર માટે દેશની જનતા પાસે નામ મંગાવ્યા પ્રજાસત્તાક દિવસ 2022ની પૂર્વ સંધ્યાએ જાહેર થતાં આ પુરસ્કાર માટે ઑનલાઇન ભલામણ ખુલ્લી છે આ પુરસ્કાર માટે નામની ભલામણ ઑનલાઇન જ સ્વીકારાશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કારો માટે દેશની જનતાને નામની ભલામણ કરવા માટે અપીલ કરી છે. સરકાર અનુસાર, તે પદ્મ પુરસ્કારને જનતાના મદ્મમાં […]