1. Home
  2. Tag "registration"

ભારતમાં રોકાણનો ઉછાળો: 15,000થી વધુ નવી કંપનીઓએ કરવી નોંધણી

નવી દિલ્હીઃ જૂન મહિનામાં 15,000થી વધુ કંપનીઓએ ભારતમાં તેમના એકમો સ્થાપવા માટે નોંધણી કરાવી. આ 15,000 કંપનીઓમાં ઘણી વિદેશી કંપનીઓનો પણ સમાવેશ થાય છે, જે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાતી મોટી સંખ્યામાં મશીનોનું ઉત્પાદન કરે છે યુકેની કંપની ઓગર ટોર્ક યુરોપ લિમિટેડ, જે વિદેશી કંપનીઓમાંની એક છે જેણે ભારતમાં કામગીરી શરૂ કરવા માટે નોંધણી કરી છે, તે પૃથ્વીની […]

ડિપ્લામા ઈજનેરીની વિવિધ વિદ્યાશાખાની 68000 બેઠકો પર 43000 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન

અમદાવાદઃ ગુજરાતમાં ડિપ્લોમાના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ગત તા. 24મી જુને પૂર્ણ થતાં 68000 બેઠકો સામે કૂલ 43000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન થયુ છે. હવે આગામી તા. 4થી જુલાઈએ મેરિટલિસ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને મેરીટને આધારે ચોઈસ મુજબ વિદ્યાશાખામાં પ્રવાશે આપવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ તારીખ 4 જુલાઈ થી 8 જુલાઈ […]

અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન શરૂ

નવી દિલ્હીઃ બર્ફાની બાબાના દર્શન માટે અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે. આજે સવારે રજીસ્ટ્રેશન સ્થળ પર યાત્રાળુઓની, ભારે ભીડ જોવા મળી હતી. દક્ષિણ જમ્મુના એસડીએમ મનુ હંસાએ કહ્યું કે,” સરસ્વતી ધામ ટોકન સેન્ટરથી અમરનાથ યાત્રીઓને ઑફલાઇન ટોકન, આપવામાં આવી રહ્યા છે. તેના આધારે રજીસ્ટ્રેશન કરવામાં આવે છે અને તે નક્કી કરવામાં […]

દેશના આ શહેરમાં એક વર્ષમાં સૌથી વધારે ઈ-કારની નોંધણી, દિલ્હી અને મુંબઈને પાછળ છોડ્યાં

બેંગલુરુ 2023માં ભારતમાં ઈલેક્ટ્રિક કારને અપનાવવામાં સૌથી આગળ રહ્યું છે અને દિલ્હી, મુંબઈ અને પુણે જેવા શહેરોને પાછળ છોડી દીધા છે. ગયા વર્ષે બેંગલુરુમાં 8,690 ઇલેક્ટ્રિક કારનું વેચાણ નોંધાયું હતું. જે આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે 121.2 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. કેમ કે શહેરમાં ઈલેક્ટ્રિક કારના 2,479 યુનિટનું વેચાણ નોંધાયું હતું. ઓટોમોટિવ બિઝનેસ ઇન્ટેલિજન્સ ફર્મ […]

ઉત્તરાખંડઃ ચારધામમાં રજીસ્ટ્રેશન વગર આવતા યાત્રાળુઓને પરત મોકલાશે

નવી દિલ્હીઃ હાલ ચારધામ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં છે. જો કે હવે નોંધણી વગર ચારધામ યાત્રા પર આવતા યાત્રિકોને પરત કરવામાં આવશે. મુખ્ય સચિવ રાધા રાતુરીએ આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને એડવાઈઝરી જારી કરી છે. ચારધામ યાત્રા માટે ઉમટી પડેલી ભારે ભીડને કારણે સરકારને વ્યવસ્થા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. […]

ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન બે દિવસ બંધ રહેશે

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે ભક્તોની ભારે ભીડ પહોંચી રહી છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન, ઉત્તરાખંડ સરકારે ચાર ધામ યાત્રા માટે નોંધણી કાર્ય 2 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચાર ધામ યાત્રા માટે અત્યાર સુધીમાં લગભગ 27 લાખ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. મંગળવાર, 14 મે, 67965 […]

ડિપ્લામાંથી ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ પરીક્ષા માટે 17001 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ

અમદાવાદઃ  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી  ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરાયા બાદ ગત તા. 6 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો હતો. જેની મુદત પૂર્ણ થતાં કૂલ 17 હજાર વિદ્યાર્થીઓએ ડિપ્લોમાંથી ડિગ્રીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ગત વર્ષ કરતાં 2500 વિદ્યાર્થીઓએ વધુ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. […]

એમબીએ અને એમસીએની 19815 બેઠકો માટે રજિસ્ટ્રેશન તા. 17મી જુલાઈ સુધી કરી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં 27મી જૂનથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે તા. 17મી જુલાઇ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. પહેલા તબક્કામાં સીમેટ આપી હોય તેવા વિદ્યાર્થીઓને જ રજિસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રવેશ […]

ઈ-શ્રમ પોર્ટલમાં અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ કામદારોએ નોંધણી કરાવીઃ ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં નોકરીની તકોમાં નોંધપાત્ર વધારો થયો છે અને લગભગ 1 કરોડ 25 લાખ નવી નોકરીની તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે, ”ઈ-શ્રમ પોર્ટલમાં અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ કામદારોએ નોંધણી કરાવી છે.” શ્રમ અને રોજગાર મંત્રાલયની 9 વર્ષની સિદ્ધિઓ વિશે નવી […]

તંદુરસ્ત ભારતઃ PMJJBY, PMSBY અને APY હેઠળ આઠ વર્ષમાં 55 કરોડથી વધુની નોંધણી

નવી દિલ્હીઃ હવે આપણે જ્યારે ત્રણ જન સુરક્ષા યોજનાઓ એટલે કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY)ની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો જોઇએ કે આ યોજનાઓથી કેવી રીતે લોકોને પરવડે તેવા દરે વીમો અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, આ યોજનામાં પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code