1. Home
  2. Tag "registration"

ડિપ્લામાંથી ડિગ્રી ઈજનેરી-ફાર્મસીમાં પ્રવેશ પરીક્ષા માટે 17001 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ

અમદાવાદઃ  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવા શૈક્ષણિક સત્રથી  ડિપ્લોમાથી ડિગ્રી ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરાયા બાદ ગત તા. 6 ફેબ્રુઆરીથી રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો હતો. જેની મુદત પૂર્ણ થતાં કૂલ 17 હજાર વિદ્યાર્થીઓએ ડિપ્લોમાંથી ડિગ્રીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં ગત વર્ષ કરતાં 2500 વિદ્યાર્થીઓએ વધુ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. […]

એમબીએ અને એમસીએની 19815 બેઠકો માટે રજિસ્ટ્રેશન તા. 17મી જુલાઈ સુધી કરી શકાશે

અમદાવાદઃ રાજ્યમાં ઈજનેરી, ફાર્મસી સહિત વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં 27મી જૂનથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. જે તા. 17મી જુલાઇ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. પહેલા તબક્કામાં સીમેટ આપી હોય તેવા વિદ્યાર્થીઓને જ રજિસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે. પ્રવેશ […]

ઈ-શ્રમ પોર્ટલમાં અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ કામદારોએ નોંધણી કરાવીઃ ભૂપેન્દ્ર યાદવ

નવી દિલ્હીઃ શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા નવ વર્ષમાં નોકરીની તકોમાં નોંધપાત્ર વધારો થયો છે અને લગભગ 1 કરોડ 25 લાખ નવી નોકરીની તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે, ”ઈ-શ્રમ પોર્ટલમાં અત્યાર સુધીમાં લગભગ 30 કરોડ કામદારોએ નોંધણી કરાવી છે.” શ્રમ અને રોજગાર મંત્રાલયની 9 વર્ષની સિદ્ધિઓ વિશે નવી […]

તંદુરસ્ત ભારતઃ PMJJBY, PMSBY અને APY હેઠળ આઠ વર્ષમાં 55 કરોડથી વધુની નોંધણી

નવી દિલ્હીઃ હવે આપણે જ્યારે ત્રણ જન સુરક્ષા યોજનાઓ એટલે કે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY) અને અટલ પેન્શન યોજના (APY)ની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે ચાલો જોઇએ કે આ યોજનાઓથી કેવી રીતે લોકોને પરવડે તેવા દરે વીમો અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, આ યોજનામાં પ્રાપ્ત […]

ભારતઃ વર્ષ 2022-23માં અત્યાર સુધીની સર્વોચ્ચ GEOGRAPHICAL INDICATION નોંધણી

નવી દિલ્હીઃ વૈવિધ્યસભર સંસ્કૃતિ ધરાવતું ભારત એ વિવિધ કળા અને હસ્તકલાનું ઘર છે જેમાં વર્ષોથી ઘણી પેઢીઓ દ્વારા નિપુણતા પ્રાપ્ત થઈ છે. ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રમાણપત્રમાં, દેશ 31 માર્ચે 33 નવી GI (GEOGRAPHICAL INDICATION) નોંધણીઓ પૂર્ણ કરીને 2022-23માં અત્યાર સુધીની સર્વોચ્ચ GI નોંધણી પર પહોંચી ગયો છે. યુરોપિયન કમિશન (EC)એ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં […]

એરફોર્સમાં અગ્નિવીરોની ભરતી,આજથી શરૂ થશે રજીસ્ટ્રેશન,આ રીતે ભરો ફોર્મ

દિલ્હી:ભારતીય વાયુસેનાએ અગ્નિપથ યોજના હેઠળ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. અગ્નિપથ યોજના હેઠળ, જાન્યુઆરી 2023 બેચ માટે અગ્નિવીરોની ભરતી થવા જઈ રહી છે. એરફોર્સમાં ભરતી માટે 17.5 વર્ષથી 23 વર્ષની વયના ઉમેદવારો અરજી કરી શકે છે.ભારતીય વાયુસેનામાં ભરતી માટેની અરજી પ્રક્રિયા 7 નવેમ્બર, 2022થી શરૂ થશે, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 23 નવેમ્બર […]

ડિગ્રી આર્કિટેક્ચરની 1450 બેઠક પર પ્રવેશ માટે 23મી સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ

અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી આર્કિટેક્ચરમાં પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આર્કિટેક્ચરમાં પ્રવેશ માટે નાટા ફરજિયાત હોવાથી જે વિદ્યાર્થીઓે નાટા આપી હોય તે વિદ્યાર્થીઓને 23મી ઓગસ્ટ સુધી રજિસ્ટ્રેશનની સૂચના આપવામાં આવી છે. હાલમાં આર્કિટેક્ચરમાં કુલ 1450 બેઠકો ઉપલબ્ધ છે. ગતવર્ષે માત્ર 900 બેઠકો ભરાઇ હતી.  ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ હવે આર્કિટેકચરમાં […]

ગુજરાત યુનિવર્સિટીમાં M.Com માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ, 16 જુલાઈએ મેરીટ લિસ્ટ જાહેર કરાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પ્રવેશની મોસમ ચાલી રહી છે. યુનિ સંલગ્ન પ્રથમ વર્ષ બીએ, બીકોમ, બીએસસી. બીબીએ, બીસીએ, સહિત જુદી જુદી વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી બાદ હવે અનુસ્નાતકના અભ્યાસક્રમોમાં પણ પ્રવેશ માટે રજિસ્ટેશન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં એમ.કોમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, તેનું […]

અગ્નિપથ યોજના:આજથી એરફોર્સમાં ભરતી માટે રજીસ્ટ્રેશન શરૂ થશે

આવી ગયું વાયુ સેનામાં અગ્નિવીર ભરતીનું ફોર્મ આજથી agnipathvayu.cdac.in પર કરો અરજી   ઓનલાઈન પરીક્ષા 24મી જુલાઈ 2022થી થશે શરૂ દિલ્હી:ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ તરીકે જોડાવાની ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી યોજના માટે નોંધણી 24મી જૂને સવારે 10 વાગ્યાથી શરૂ થશે અને 5મી જુલાઈના રોજ સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે.ઓનલાઈન પરીક્ષા […]

ગુજરાત યુનિ.માં બી.કોમ, BBA, BCA સહિતની વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે કોલેજોમાં પ્રવેશની મોસમ શરૂ થઈ છે, જેમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી, કોમ, બીબીએ, બીસીએ, સહિતની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો છે. કોમર્સ કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ કરાતા વિદ્યાર્થી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code